________________
४९६
स्थानासो कायऋजुकता-कुटिलपथान् कायस्य विमुखीकरणेन यथार्थमार्गप्रवृत्तिरिति भावः १, भाष ऋजुकता-सत्यसंभाषणप्रवृत्तिः २, भाव ऋजुकता-भाव्यते-पदार्थश्चि. नत्यतेऽनेनेति भावो मनस्तस्य ऋजुकता-सरलता तथोक्ता-मनसः शुद्ध प्रवृत्तिः ३, तथा-अविसंवादनायोगः-अनाभोगादिना गवादिकमवादिकं यद्वदति सा विसंवादना, यद्वा-कस्मैचिजनाय किञ्चित्स्वीकृत्य यन्न क्रियते सा विसंवादना, न विसंवादना अविसवादना, तस्या योगः-सम्बन्धः अविसंवादना योगः ४॥ ___ " चउब्धिहे मोसे" इत्यादि-मृपा चतुर्विधं प्रज्ञप्तमित्यन्वयः, तद्यथाका भाव ऋजुकता है काय से सम्बद्ध होना कायकजुकता है कुटिल मार्ग से शरीर को विमुख करना और उसे यथार्थमार्ग में ले जाना इसका नाम-कायऋजुकता है । सत्य भाषण में प्रवृत्ति का होना यह भाषाऋजुकता है-२ पदार्थों का चिन्तन जिसके निमित्त से किया जाता है उसका नाम भाव है-मन है इसकी जो जुकता सरलता है वह भावऋजुकता है, यह-भावऋजुकता मन की शुद्ध प्रवृत्तिरूप होती है ३ तथा अनाभोग आदि कारण से जो गाय आदि को अश्चादि कह दिया जाय वह विसंवादना है । अथवा-जिस किसी जन के लिये कुछ करना स्वीकार करके भी जो नहीं किया जाता है वह विसंवादना है ऐसी विसंवादना का नहीं होना यह अविसंवादना है इस अविसंवादना का योग सम्बन्ध अविसंवादना ४ । चार प्रकार का जो कायाऽजुकता आदि भेद से वृषा कही गई है, उसका तात्पर्य ऐसा है-शरीर की जो છે “કુટિલ માર્ગથી શરીરને વિમુખ કરવું અને તેને યથાર્થ માગે લઈ જવું તેનું નામ કાજુકતા છે.” ! ૧
સત્ય ભાષામાં પ્રવૃત્ત થવું-સત્ય બોલવું તેનું નામ ભાષબાજુક્તા છે. ૨૫
પદાર્થોનું ચિન્તન જેની મદદથી કરવામાં આવે છે તેનું નામ ભાવ (મન) છે. તે ભાવ અથવા મનની જે સરલતા છે તેને ભાવઋજુતા કહે છે, તે ભાવનાજુકતા મનની શુદ્ધ પ્રવૃત્તિરૂપ હોય છે. એ ૩ !
અનાભોગ (અજ્ઞાન) આદિ કારણેને લીધે ગાય આદિને અશ્વાદિ કહી દેવામાં આવે–આ પ્રકારની વિસંવાદિતાનું નામ વિસંવાદના છે. અથવા કે.ઈ કાર્ય કરી આપવાનું સ્વીકારીને, તે કાર્ય કરી આપવું તેનું નામ વિસંવાદના છે. આ પ્રકારની વિસંવાદનાને અભાવ છે, તેનું નામ અવિસંવાદના છે. આ અવિસંવાદના એગ (સંબધિ) ને અવિસંવાદના ચોગ કહે છે. ૪