________________
भुभागेका स्था० ४ उ. १० ११ समैदं मोहविशेपभूतकपायनिरूपणम् ४७५ इति-उपशान्त: अनुदयावस्थः, यश्च वहिर्न प्रकाशतेऽन्तरेव तिष्ठति सः ३ । " अणुवसंते " इति-अनुपशान्ता उपशान्तोऽनुदयावस्था, नोपशान्तोऽनुपशान्त उदयावलिका प्रविष्टः, यश्च क्रोधो वहिः प्रकाशते सः ४ । एकेन्द्रियादीनां जीवानामाभोगनिर्वतितः क्रोधः संज्ञिपूर्वभवापेक्षया बोध्या, अनाभोगनिवर्तितस्तु तद्भवापेक्षयाऽपि भवितुमर्हति ज्ञानविकलत्वात् । उपशान्तः क्रोधो नारकादीनां जीवानां विशिष्टोदयाभावात् प्रत्येतव्यः, अनुपशान्तः क्रोधो निर्विचार प्राणिवेव जायत इति पर्यवसितम् । अनोभोग निर्वतित क्रोध है इस अनाभोगनिर्वतित क्रोध को पाणी नहीं जानता हुवा करता है । तात्पर्य इसका यही है कि-अज्ञान अवस्था में जो क्रोध होता है वह अनाभोग निर्वतितक्रोध है जो क्रोध अनुदय अवस्थावाला होता है वह क्रोध उपशान्त क्रोध है ऐसा यह क्रोध बाहर में नहीं होता है, किन्तु-भीतर में बना रहता है। जो क्रोधं उद्यावलिका में प्रविष्ट होता है वह अनुपशान्त क्रोध है ऐसा क्रोध बाहर प्रगट हो जाता है। एकेन्द्रिय आदि जीवों में अनाभोगनिर्वतितक्रोध संज्ञी पूर्वभव की अपेक्षा से जानना चाहिये तथा अनाभोग निर्वर्तित क्रोध तद्भव की अपेक्षा से जानना चाहिये। क्यों कि-घे ज्ञानविकल होते हैं। उपशान्त क्रोध नारकादि जीवों में विशिष्ट उदय के अभाव से जानना चाहिये। अनुपशान्त क्रोध विचार विहीन प्राणियों में ही होता है यह क्रोध चतुष्टय नैरयिक से लेकर वैमानिक तक में होती કહે છે. જીવ અજ્ઞાતાવસ્થામાં આ પ્રકારનો કેધ કરે છે. આ રીતે અજ્ઞાતાવસ્થામાં જે કંઇ થાય છે તેને અનાગ નિવર્તિત કેધ કહે છે.
જે કોધ અનુદય અવસ્થાવાળો હોય છે, એવા કેધને ઉપશાન્ત કે કહે છે. એ ધ બહાર પ્રકટ થતું નથી પણ અંદરને અંદર જ પડ રહે છે.
જે કોધ ઉદયાવલિકામાં પ્રવિષ્ટ થયેલું હોય છે, તે કેને અનુપશાન્ત ફેધ કહે છે, એ ક્રોધ બહાર પ્રક્ટ થઈ જાય છે.
એકેન્દ્રિયાદિક જેમાં આભેગનિવર્તિત કેધને સદ્દભાવ સંજ્ઞી પૂર્વ ભવની અપેક્ષાઓ જાણ જોઈએ. અને અનાભોગ નિવર્તિતને સદ્ભાવ તદ્દભવ (એજ ભવ) ની અપેક્ષાએ સમજવો જોઈએ, કારણ કે તેઓ જ્ઞાનરહિત હોય છે. નારકાદિ માં ઉપશાન્ત કે ધને સદુભાવ વિશિષ્ટ ઉદયના અભાવને લીધે સમજે. અનુપશાન્ત કે ધને સદ્દભાવ વિચારવિહીન પ્રાણીઓમાં જ હેય છે. આ ચારે પ્રકારના સાધને સદ્ભાવ નારકથી લઈને વૈમાનિક પર્ય..