________________
सुधा टीका स्था० ४ उ० १ सू० २ वृक्षादिष्टान्तेननिरूपणम् ३८३
" एगे पुरिसजाए " इत्यादि-एषु मन आदि पराक्रमान्तघटितसप्तचतुभङ्गीसूत्रेषु मध्ये एक केवलं पुरुषजातं= पुरुषजातपदं योजयित्वा सप्त चतुभगीसूत्रपठनं कार्यम् , यतः प्रतिपक्षः द्वितीयपक्षो दृष्टान्तभूतं वृक्षसूत्रं नास्तीति दृष्टान्ततया वृक्षसूत्रं न पठनीयमिति, यतोऽत्र दृष्टान्तभूतक्षेषु मनःप्रभृतयो दार्टान्तिकपुरुषधर्मा न घटन्ते, तेषामसंज्ञित्वात् ।
पुनदृष्टान्तसूत्रमाह___ " चत्तारि ” इत्यादि-चत्वारो वृक्षाः प्रज्ञप्ताः, तद्यथा-ऋजुः सरला, एका= कश्चिद् वृक्षः वृक्षे आजवं चाविपरीतस्वभावेन समुचितफलपुष्पादिनिष्पादनहेतुत्वाद् बोध्यम् , स एव पूर्वमृजुरधुनाऽपिऋजुः सरल इति प्रथमो भगः ११
" एगे पुरिसजाए" इत्यादि-मनसे लेकर पराक्रम तक की जो चतुर्भङ्गी के ये सात सूत्र हैं उनमे केवल पुरुषजात पद को योजित करके ही सप्त चतुर्भङ्गी सूत्रों को पठन करना चाहिये। क्यों कि-दृष्टान्तभूत जो वृक्ष सूत्र है वह यहां नहीं पढना चाहिये कारण इसका ऐसा है कि-दृष्टान्तभूत वृक्षों में मन आदि जो दृष्र्टान्तिक पुरुष धर्म हैं वे घटित नहीं होते हैं, क्यों कि-असंगी होते हैं
"पुनः दृष्टान्त सूत्र का कथन-" "चत्तारि" इत्यादि-चार प्रकार के वृक्ष कहे गये हैं, ऋजु-१ सरल -२ ऋजु-३ सरल-४ इस भङ्ग में कोई ऐसा होता है, जो पहिले भी
.एगे पुरिसजाए " त्याहि-मनथी सन पराभ सुधाना यार ભાંગાવાળા સાત સૂત્રોનું પૂર્વોક્ત પ્રકારે પ્રતિપાદન કરવામાં આવ્યું. તે સાતે સૂત્રોના ચાર–ચાર ભાંગાએનું કથન કરતી વખતે દરેક ભાંગામાં માત્ર પુરુષ પદને પ્રવેગ કરીને સમસ્ત કથન થવું જોઈએ. એટલે કે દૃષ્ટાન્તરૂપ વૃક્ષ પદને આ ભાંગાઓમાં પ્રગ કર જોઈએ નહીં. ત્યાં વૃક્ષપદનો પ્રયોગ શા માટે થે ન જોઈએ? તે તેને ખુલાસે આ પ્રમાણે સમજ– દૃષ્ટાન્તભૂત વૃક્ષેમાં મન આદિને સદ્ભાવ હોતો નથી. એટલે કે જે દાબ્દનિક પુરુષધર્મો છે તેમને વૃક્ષની સાથે ઘટાવી શકાતા નથી, તે કારણે આ સાત સૂત્રમાં વૃક્ષપદને પ્રયોગ અસંગત લાગે છે. તેથી દષ્ટાન્તભૂત વૃક્ષોને બદલે દાબ્દન્તિક પુરુષને જ આ ભાંગાઓમાં પ્રવેશ કરવામાં આવ્યું છે.
દષ્ટાન્ત સૂત્રનું વિશેષ કથન– । “चत्तारि" त्याहि-वृक्षाना नाये प्रभाध्ये या२ २ ५९ ॥ छ(१) **-*Y, (२) *-43, (3) १४-ॐ मने (४) १४-१.