________________
सुधा टीका स्था० ४ उ०१ ० २ वृक्षदृष्टान्तेन पुरुषादिनिरूपणम् ३७५
प्रणतः प्रणतः-यथा पूर्व प्रणतो जात्यादिना, पश्चादपि प्रणतो नरकगमनादिना कालशौकरिकरदिति चतुर्थों भङ्गः ॥ ४ ॥
इति दार्टान्तिकसूत्रम् । __एवं दृष्टान्तमूत्रं दान्तिकसूत्रं च सामान्यत उपन्यस्य तद्विशेषमूत्राणि दर्शयति-" चत्तारि रुक्खा" इत्यादि-उन्नतः-जात्यादिना स एव उन्नतपरिणतः उन्नतत्वेन-उत्तमरसत्वेन परिणतः परिणाम प्राप्त उन्नतपणित , यथाऽऽम्म्रादिकः ___“उण्णए" इति-उन्नतो जात्यादिना, एका कश्चित् स एव प्रणतपरिणत उन्नतत्वावस्थां विहाय प्रणतत्वेनाऽवनतत्वेन-प्रतिगन्धिफलादिमत्त्वेन परिणाम प्राप्तः, यथा शीताऽऽतपादि जनितरोगग्रस्ताऽऽम्रादिका इति द्वितीयो भङ्गः ॥२॥ जो पहिले जात्यादि से प्रणत-हीन हो, और पश्चात्-भी कालशौकरिक की तरह नरक गमनादि से हीन ही बना रहा हो-४ ___ इस प्रकार से दृष्टान्त सूत्र और दान्तिक सूत्र को सामान्य रूप से कह करके अब सूत्रकार इनके विशेष सूत्रों को दिखलाने के अभिप्राय से ऐसा कहते हैं-कि-" चत्तारि रुक्खा -" इ. वृक्ष चार प्रकार के कहे गये हैं, । एक प्रकार वह है-जो जाति आदि से पहले उन्नत होता है और आगे चलकर भी वही उत्तम रसरूप से परिणाम को प्राप्त होता है, जैसे-आन आदिवृक्ष “उन्नतप्रणतपरिणतः" इस प्रकार में वे वृक्ष आते हैं जो जात्यादिक ले उन्नत होने पर भी कारण वश उन्नत अवस्था का परित्याग कर देते हैं-प्रणत परिणाम हो जाते
(૪) “પ્રકૃત–પ્રણત” જે પુરુષ પહેલાં જાતિ આદિની અપેક્ષાએ પ્રભુત રહ્યો હોય, અને પછી પણ કાલશિૌકરિકની જેમ નરકગમનાદિથી હીન જ રહ્યો હોય આ પ્રકારના પુરુષને આ ચેથા ભાંગામાં મૂકી શકાય છે. આ પ્રકારે દૃષ્ટાન્ત સૂત્ર અને દર્દાન્તિક સૂત્રનું સામાન્ય રૂપે કથન કરીને હવે સૂત્રકાર તેમના (તે વૃક્ષોના) વિશેષ સૂત્રને પ્રકટ કરવા નિમિત્તે આ પ્રમાણે ४ ठे-" चत्वारि रुक्खा " त्या
વૃક્ષ ચાર પ્રકારનાં કહ્યાં છે-(૧) “ઉન્નત–ઉન્નત પરિણત” એક પ્રકાર એ છે કે જે જાતિ આદિની અપેક્ષાએ પહેલાં ઉન્નત હેાય છે અને આગળ જતાં એક વૃક્ષ ઉત્તમ રસરૂપ પરિણામને પ્રાપ્ત થાય છે. જેમકે આગ્રાદિ વૃક્ષ.
(૨) “ઉન્નત-પ્રયુત પરિણત” આ પ્રકારમાં એ વૃક્ષને મૂકી શકાય છે કે જે જાતિ આદિની અપેક્ષાએ ઉન્નત હોવા છતાં પણ કારણવશ ઉન્નત અવસ્થાને પરિત્યાગ કરી દે છે અને પ્રકૃત રૂપે પરિણત થઈ જાય છે.