SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ सुधा टीका स्था०३ ७० २ सू० ३६ व्रतारोपणकालनिरूपणम् २३ निम्रन्थाश्चारोपितव्रताः केचिद् भवन्तीति व्रतारोपणकालविशेषान्निरूपयन् शैक्षभूमीः स्थविरभूमीश्वाह____ मूलम्-तओ सेहभूमिओ पण्णत्ताओ, तं जहा-उक्कोसा, मज्झिमा, जहन्ना। उक्कोसा छम्मासा, मज्झिमा चउमासा, जहन्ना सत्तराइंदिया । तओ थेरा पण्णत्ताओ,तं जहा-जाइथेरे सुयथेरे परियायथेरे । सदिवासजाए समणे णिग्गंथे जाइथेरे, ठाणंगसमवायधरेणं समणे णिग्गंथे सुयथेरे, वीसवासपरियाए णं णिग्गंथे परियायथेरे ॥ सू० ३६ ॥ वे यकुश व्रतों को पूरी तरह से पालते हैं । परन्तु इनका चारित्र शबल अतिचार दोषों से युक्त होता है । परिग्रह से जिनकी आसक्ति नहीं घटी है तथा मूलगुणों और उत्तर गुणों को जो पालते हैं तो भी कदाचित् उत्तरगुणों की विराधना कर देते हैं वे प्रतिसेवनाकुशील हैं । जो अन्यकषायों पर विजय पा कर भी संज्वलनकषाय के अधीन हैं वे कषायकुशील निम्रन्थ है ॥ सू०३५ ॥ निर्ग्रन्थ होकर भी कितनेक जीव आरोपित व्रतवाले होते हैं। अतः अब सुन्नकार व्रतारोपणकाल विशेपों की निरूपणा करते हुए शैक्षभूमि और स्थविरभूमि का कथन करते हैं 'तओ सेह भूमिओ पण्णत्ताओ' इत्यादि । બકુશ કહે છે. તે બકુશ નિગ્રોથ વ્રતનું બરાબર પાલન કરે છે પણ તેમનું ચારિત્ર અતિચાર થી યુક્ત હોય છે. પરિગ્રહ પ્રત્યેની એમની આસકિત ઘટી નથી, તથા મૂલગુણે અને ઉત્તરગુણેને પાળવા છતાં પણ જેઓ કયારેક ઉત્તરગુણેની વિરાધના કરી નાખે છે, તેમને પ્રતિસેવનાકુશીલ કહે છે, જે નિર્ચ થે અન્ય કષાયપર કાબૂ રાખવા છતાં પણ સંજવલન કષાયને અધીન છે તેમને કષાયકુશીલ નિગ્રંથ કહે છે. જે સૂ. ૩૫ છે નિર્ગથ થયેલા કેટલાક છ આરેપિત વ્રતવાળા પણ હોય છે, તેથી હવે સૂત્રકાર વતારોપણ કાળવિશેની પ્રરૂપણ કરવા નિમિત્તે શૈક્ષભૂમિ અને स्थविरभूभिनु ४थन ४२ छ-" तओ सेहभूमिओ पण्णत्ताओ" त्या:
SR No.009308
Book TitleSthanang Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages822
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sthanang
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy