________________
स्थानासूत्रे
३१८
गांतङ्कवत्वेन महावेदनश्च दीर्घेण = दीर्घतरेण पर्यायेण सिद्धो जातः, तद्भवे सिद्धय भावेन तृतीय देवलोकाच्च्युत्वा महाविदेहक्षेत्रे सेत्स्यच्चादिवि || ३ || इति तृतीयान्तक्रिया ३ ।
अथ चतुर्थ्यन्तक्रिया-४
" अथापरा " इत्यादि - चतुर्थ्यन्तकियाऽल्पकर्ममत्यायातविषया, स्पष्टा, यथाऽसौ भगवती मरुदेवी प्रथमजिनमाता, सा हि स्थविरावस्थायामपि क्षीणमा
अगारावस्था से अनगारावस्था में प्रव्रजित हुवा, यहां से आगे का और सच कथन पूर्वोक्तरूप से समझ लेना चाहिये । ऐसा महाकर्मा जीव महानपों का अनुष्ठान करता है, फिर भी सनत्कुमार चतुर्थ चक्रवर्ती की तरह वह दीर्घतर पर्याय से सिद्धिगति को प्राप्त करता है, सनत्कुमार चक्रवर्ती ने ७०० सात सौ वर्षतक महातपों का पालन किया इन्हें सोलह १६ रोगातङ्क हो गये इससे इन्हें महावेदना का सामना करना पडा तद्भव में इन्हें मिद्धिगति प्राप्त नहीं हुई अब ये देवलोक से च्युत होकर महाविदेहक्षेत्र में उत्पन्न होंगे और वहीं सिद्विगति को प्राप्त करेंगे इस प्रकार की यह तृतीय अन्तक्रिया है ॥ ३ चतुर्थ अन्तक्रिया - ४
/
66
अथापरा " इत्यादि - यह चतुर्थ अन्तक्रिया अल्प कर्म प्रत्यायात विषवाली होती है इसके विषय का और सब कथन स्पष्ट है यह
થઈને અગારાવસ્થાના પરિત્યાગપૂર્વક અણુગારાવસ્થા ધારણ કરે છે ત્યારપછીનું સમસ્ત કથન પૂર્વોક્ત કથન અનુસાર સમજવું એવા મહાકમાં જીન્ન મહાતપે નુ અનુષ્ઠાન કરે છે, છતાં પણ ચાથા ચક્રવર્તી સનત્કુમારની જેમ અતિ દીઘ કાળ પન્ત શ્રામણ્ય પર્યાયનું પાલન કરીને સિદ્ધિગતિ પ્રાપ્ત કરે છે સનકુમાર ચક્રવર્તીએ ૭૦૦ વર્ષ સુધી મહાતપે,નુ પાલન કર્યુ હતું. તેમને ૧૬ રાગાતકાનું વેદન કરવું પડયું હતું છતાં પણ તેમને એ જ ભવમાં સિદ્ધિગતિની પ્રાપ્તિ થઇ નહીં, તે ત્રીજા દેવલેાકમાંથી ચ્યવીને મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થશે અને ત્યાંથી જ સિદ્ધિગતિ પ્રાપ્ત કરશે. આ પ્રકારની આ ત્રીજી અન્તક્રિયા છે । ૩ । ચેાથી અન્તક્રિયા
-
66 अथापरा ” ઇત્યાદિ—આ ચેાથી અન્તક્રિયા અલ્પક પ્રત્યાયાત વિષયવાળી હાય છે. એટલે કે અલ્પ કના ભારથી અલ્પકર્મી અનેલા જીત્રની આ અન્તક્રિયા સમજવી તેના વિષેનુ ભાકીનું બધું કથન સ્પષ્ટ છે, તેથી અહીં તેનુ અધિક વિવેચન કર્યુ· નથી. આ ક્રિયા પહેલા જિનની માતા