________________
सुधाटीकास्था०४' उ १८ १ अन्तक्रियायाः निरूपणम्
३६७ अङ्गजातः कृष्णलघुभ्राता, स हि भगवतः श्रीमतोऽरिष्टनेमिजिनस्य पार्श्वे दीक्षा गृहीत्वा श्मशानभुवि कृत कायोत्सर्गात्मकमहातपा मस्तकन्यस्तजाज्वल्यवानवहिजन्याति वेदनो लक्षोनकोटिभवसंचितकठोरकर्माणि विशुद्धाध्यवसायेन क्षपयित्वा ऽल्पीयसैव पर्यायेण सिद्धिं गत इति, शेषं स्पष्टम् ॥ २ ॥
इति द्वितीयाऽन्तक्रिया ॥२॥
___ अथ तृतीयाऽन्तक्रिया-३ " अहावरा " इत्यादि-तृतीया महाकर्मविषयाऽन्तक्रिया स्पष्टा । यदिऽसौ सनत्कुमार इति, चतुर्थचक्रवर्ती, स हि महातपाः सप्तशतवर्षाणि यावत् पोडशरोमुनि देवलोक से च्युत हुवे थे और देव की अक्षि से जन्मे थे, ये कृष्ण के लघुभ्राता थे। इन्हों ने भगवान् अरिष्टनेमि के पास जिन दीक्षा धारण की थी श्मशानभूमि में कायोत्सर्गात्मक महातप इन्हों ने किया था इनके मस्तक ऊपर जलती हुई खैर की अंगारें रखी गई थी उससे इन्हें अतिघोर वेदना हुई थी इससे इन्हों ने एक लाख कम करोड भव के संचित कठोर कमों का विशुद्ध अध्यवसाय से क्षय कर दिया था इससे वे अल्प ही पर्याय से सिद्धिगति का स्वामी बन गये, इस प्रकार से यह द्वितीय अन्तक्रिया-२
तृतीय अन्तक्रिया-३ "अहावरा" इत्यादि पूर्वभव के महाकर्मों से महाकर्मवाला बना हवा कोई जीच देवलोक से यहां उत्पन्न हुवा अब यह झुण्डित होकर ગજસુકુમાર મુનિની કથા આ પ્રમાણે છે-દેવલોકમાંથી અવીને તેઓ દેવકીની કૂખે જન્મ્યા હતા તેઓ કૃષ્ણના નાના ભાઈ હતા. તેમણે ભગવાન અરિષ્ટ નેમિની પાસે જિન દીક્ષા અંગીકાર કરી હતી શ્મશાનભૂમિમાં તેમણે કા. સર્ગાત્મક મહાતપ કર્યું હતું તેમના સંસારી સસરા સેમીલ બ્રાહાણે તેમના મસ્તક પર સળગતા ખેરના અંગારા મૂક્યા હતા તે કારણે તેમને અતિઘેર વેદના થઈ હતી સમભાવપૂર્વક તે વેદના સહન કરીને તેમણે ૯૯ લાખ ભવના સંચિત કર્મોનો વિશુદ્ધ અધ્યવસાયથી ક્ષય કરી નાખ્યો હતે. આ રીતે અ૮૫ સમયની શામય પર્યાયનું પાલન કરીને તેઓ સિદ્ધિગતિના સ્વામી બની ગયા હતા બીજી અન્તક્રિયાનું આ પ્રકારનું સ્વરૂપ સમજવું કે ૨
-त्री मन्तध्या - " अहावरा" त्या-सपना माथी भाभो मन કઈ જીવ દેવલોકમાંથી ચવીને આ મનુષ્યલોકમાં ઉત્પન્ન થાય છે તે મુંડિત