________________
स्थानाङ्गसूत्रे
पेणानुदीदियप्रवेशनतः, ४ अवेदयन् - अनुभवकरणतः ५, निरजरयन - आत्मप्रदेशपरिशादनतः ६ । एवं वर्त्तमाना - नागतकालयोरपि बोध्यम् । चयाद्याश्रित्य गाथाधमत्र, तथाहि - " चिण उपचिण० ' इत्यादि । अस्यार्थो व्याख्यातपूर्व एवेति ॥ सु० १०१ ॥
३५४
उपचय करते हैं और भविष्यत् में भी वे उनका उपचय करेंगे । इसी प्रकार से अपने भावों के अनुसार उनका निर्माण करने से उनका भूतकाल में बन्ध किया है, वर्तमानकाल में वे उनका बन्ध करते हैं, आगे भी वे उनका बन्ध करेंगे । इसी तरह अध्यवसाय विशेष से अनुदीर्ण को उदय में प्रवेश कराने से जीव ने भूतकाल में उनकी उदीरणा की है वर्तमान में वे उनकी उदीरणा करते हैं और भविष्यत् में वे उनकी उदीरणा करेंगे। इसी तरह से जीव ने उनका अनुभवन करण से उनका भूतकाल में वेदन किया है वर्तमान में वे उनका वेदन करते हैं और भविष्यत् मे वे उनका वेदन करेंगे। इसी प्रकार आत्मप्रदेश से उन्हें हटाने से जीव ने भूतकाल में उनकी निर्जरा की है वर्तमान में वे उनकी निर्जरा करते हैं और भविष्यत् में वे उनकी निर्जरा करेंगे । चयादि को आश्रित करके यह आधी गाथा सूत्रकार ने " एवं चिण उवचिण અપેક્ષાએ ભૂતકાળમાં પણ તેમને ઉપચય કર્યો છે, વર્તમાનમાં તે તેમના ઉપચય કરે છે અને ભવિષ્યમાં પણ તેમને ઉપચય કરશે
એ જ પ્રમાણે પોતાના ભાવા અનુસાર તેમનું નિર્માણુ કરવાની અપે ક્ષાએ જીવે ભૂતકાળમાં તેમના અન્ય કર્યાં છે, વર્તમાનકાળમાં પણ તે તેમને અન્ય કરે છે અને ભવિષ્યમાં પણ તે બન્ધ કરશે એ જ પ્રમાણે અધ્યવસાય વિશેષથી અનુદીણુ ને તેમના ઉદયમાં પ્રવેશ કરાવવાની અપેક્ષાએ ભૂતકાળમાં તેમની ઉદીરણા કરી છે. વર્તમાનકાળમાં પણ જીવ તેમની ઉદીરણ્ણા કરે છે અને ભવિષ્યમાં પણ જીવ તેની ઉદીરણા કરશે.
એ જ પ્રમાણે જીવે તેમના અનુભવનકરણની અપેક્ષાએ ભૂતકાળમાં તેમનું વેદન કર્યું છે, તમાનકાળમાં પણ જીવ તેમનું વેદન કરે છે અને ભવિષ્યમાં પણ તે તેમનુ વેદન કરશે.
એ જ પ્રમાણે આત્મપ્રદેશમાંથી તેમને અલગ કરવાની અપેક્ષાએ જીવે ભૂતકાળમાં તેમની નિર્જરા કરી છે, વર્તમાનકાળમાં પણ જીવ તેમની નિજા કરે છે અને ભવિષ્યમાં પણ જીવ તેમની નિર્જરા કરશે.
यथाहिने आश्रित उरीने या अर्धी गाथा सूत्रारे “ एवं चिण उवचिण -यथ- उदीरण - वेद तह निज्नरा चेष " सा प्रभारही छे, तेना अर्थ