________________
३५३
(
सुधा टीका स्था०३ उ०४ सू० १०१ कर्मण त्रिस्थाननिरूपणम् नार्जितान्, नपुंसकनिर्वर्त्तितान् नपुंसक वेदत्वेनाऽर्जितान् पुद्गलान् जीवाः कालयेsपि अचिन्वन्चिन्वन्ति चेष्यन्तीति प्रक्रमः । १ । एव इत्यनेनाकाङ्क्षा वाक्येन चयसंगादुपचयाद्यालापकपञ्चकमपि विज्ञेयम् । एव चयालापकवत् उपाचिन्वन्- परिपोषणत एच २, अबध्नन्- निर्मापणतः ३, उदैरयन् - अध्यवसाय विशेपापकर्मरूप से पहले एकत्रित किया है, वर्तमान में वे जिन्हें एकत्रित कर रहे हैं और भविष्यत् काल से जिन्हें वे एकत्रित करेंगे वे पुरुषवेद निवर्तित पुल हैं। इसी प्रकार से नपुंसक वेद में रहकर जीवने जिन पुरुषों को उपार्जित कर पापकर्मरूप से पहले एकत्रित किया है वर्तमान मे वे जिन्हें एकत्रित कर रहे हैं और भविष्यत् काल में वे जिन्हें एकत्रित करेंगे वे नपुंसक वेदनिवर्तित पुल हैं । अर्थात् - स्त्री वेदरूप से अर्जित पुद्गलों को पुरुष वेद रूप से अर्जित पुलों को तथा - नपुंसक वेदरूप से अर्जितपुद्गलों को जीवोंने कालत्रय में अर्जित किया है, अब भी वे करते हैं और भविष्यत् में भी वे अर्जित करेंगे " एवम् " यह आकांक्षा वाक्य है - इस आकांक्षावाक्य सेव के सम्बन्ध से उपचयवन्ध, उदीरणा आदि बीच के आलापक भी जाननी चाहिये इस तरह इस चय के आलापक की तरह जीव ने उनके परिपोषण से भूत काल में उनका उपचय किया है वर्तमान में वे
.
એ જ પ્રમાણે પુરુષવેમા રહીને જીવે જે પુલેાને ઉપાર્જિત કરીને અશુભ કરૂપે પહેલાં એકત્રિત કર્યાં છે, વર્તમાનમાં તે જેમને ઉપાર્જિત કરી રહ્યો છે અને ભવિષ્યકાળમા તે જેમને એકત્રિત કરવાના છે, તે પુદ્ગલેને પુરુષવેદ નિવૃત્િત પુછ્યા કહે છે.
એ જ પ્રમાણે નપુસકવેદમાં રહીને જીવે જે પુછ્યાને ઉપાર્જિત કરીને પહેલાં અશુભ કમરૂપે એકત્રિત કર્યાં છે. વર્તમાનમાં તે જેને એકત્રિત કરી રહ્યો છે અને ભવિષ્યમાં પણ તે જેમને એકત્રિત કરવાના છે, તે પુèાને નપુ'સકવેદ નિવૃતિ ત પુāા કહે છે. એટલે કે સ્ત્રીવેદરૂપે ઉપાર્જિત પુદ્ગલેને પુરુષવેદરૂપે ઉપાર્જિત પુèાને તથા નપુસકવેરૂપે ઉપાર્જિત પુàાને જીવ ત્રણે કાળમાં એકત્રિત કરે છે – ભૂતક'ળમાં પશુ ઉપાર્જિત કર્યાં છે, વમાનમાં પણ ઉપાર્જિત કરે છે અને ભવિષ્યમાં પણ ઉપાર્જિત કરશે.
<< एवम् " ” ઇત્યાદિ-આ આકાક્ષા વાકય છે. આ આકાંક્ષા વાકય દ્વારા ચયના સંબંધથી ઉપચય અન્ય, ઉદીરણા આદિ વચ્ચેના આલાપક પણુ સમજી લેવા જોઇએ આ રીતે આ ચયના આલાપકની જેમ જીવે પરિપાષણની
स ४५