________________
सुंघाटीका स्थाó ३ उ० २ सू० ३१ समैदाप्रव्रज्यानि रूपणम् स्नातकः, त्रयो निग्रन्थाः सज्ञी नोसज्ञोपयुक्ता प्रज्ञप्ताः तद्यथा बकुशः, प्रति. सेवनाकुशीलः, कपायकुशीलः ।मु० ३२॥
टीका-' तो नियंठा' इत्यादि । निर्गता ग्रन्थाद् बाह्याभ्यन्तररुपात् निम्र न्या:-संयताः, नो-नैव संज्ञायाम्-आहाराघभिलापरूपायां पूर्वानुभूतस्मरणाऽनागतचिन्ताद्वारेणोपयुक्ता ये ते नोसंज्ञोपयुक्ताः । ते त्रयः प्रज्ञप्ताः । तानेवाहपुलाकः-लब्धिविशेषेणोपजीवनादिना संघमासारताकारकः। निर्ग्रन्यः-उपशान्तप्रकार के हैं। तथा निर्ग्रन्थ आहारादि की अभिलाषारूप सज्ञा में और इस प्रकार की संज्ञाके अभावरूप अस ज्ञा में उपयुक्त होते हैं । अर्थात् संज्ञा और अल ज्ञा इन दोनों से संकीर्ण स्वरूपवाले होते हैं वे भी तीन प्रकार के होते हैं। जैसे बकुश, प्रतिसेवनाकुशील और कपायकुशीला टोकार्थ-बाह्य और आभ्यन्तररूप परिग्रहसे ग्रन्धले जोनीकल चुके होते हैं। अर्थात् बाह्य और आस्यन्तर परिग्रह का जो सर्वथा परित्याग कर देते हैं वे निर्ग्रन्थ है, इनमें कितनेक निर्घन्ध ऐसे होते हैं जो आहारादि की संज्ञा से पूर्वोपयुक्त आहारादि के विचार से और अनागत (भविव्यत् ) आहारादि की प्राप्ति की चिन्ता मे उपयुक्त नहीं होते हैं । ऐसे
आहारादि की संज्ञामे अनुपयुक्त निर्ग्रन्थ पुलाक आदिके भेद से तीन प्रकार के होते हैं-इनमे जो निन्ध लब्धिविशेषवाले होते हैं तथा संयम से जिन्हें विशेप-अनुराग नहीं होता है वे पुलाक है । तात्पर्य इसका ऐसा है कि ये पुलाक उत्तर गुणों की उत्तमता से नहीं पालते છે. તથા જે નિગ્રંથ આહારાદિની અભિલાષારૂપ સંજ્ઞામાં ઉપયુક્ત હોય છે અને તે પ્રકારની સંજ્ઞાના અભાવરૂપ અસંજ્ઞા માં ઉપયુક્ત હોય છે, એટલે કે સત્તા અને અસંજ્ઞા એ બન્નેમાં સંકીર્ણ સ્વરૂપવાળા હોય છે એવા નિગ્રંથ ५ त्रय प्रा२ना हाय छ-(१) म ११, (२) प्रतिसेवनाga मने (3) ४ायशीस
ટીકાર્થ–બાહ્ય અને આભ્યન્તર પરિગ્રહને જેમણે તદ્દન પરિત્યાગ કર્યો હોય છે તેમને નિગ્રંથ કહે છે તે નિગ્રંથો માંના કેટલાક નિર્ચ છે એવાં હોય છે કે જેઓ આહારાદિ ની સંજ્ઞામાં ઉપયુક્ત હોતા નથી એટલે કે તેઓ પૂપભુક્ત આહાશદિના વિચારમાં અથવા અનાગત (ભવિષ્યના) આહારની ચિન્તામાં ઉપયુક્ત હોતા નથી. એવાં આહારાદિ સંજ્ઞામાં અનુપયુક્ત નિર્ચ થના પુલાક આદિ ત્રણ પ્રકાર પડે છે જે નિગ્રંથ વિશિષ્ટ લબ્ધિસંપન્ન હોય છે તથા સંયમ પ્રત્યે જેમને વિશેષ અનુરાગ નથી, તે નિર્ચને પુલાક કહે છે.
આ કથનને ભાવાર્થ નીચે પ્રમાણે છે-પુલાક નિર્ચ ઉત્તરગુણેનું ઉત્તમ રીતે પાલન કરતા નથી એટલું જ નહીં પણ તેઓ મૂલગુણેમાં પણ પૂર્ણતા