________________
सुधा टीका स्था० ३ उ० ४ सू०९१ नारकोत्पत्तिनिरूपणम्
३४३
पूर्व रत्नप्रभादि पृथिवीनां प्ररूपणा कृताः, एतासु च नारका एवोत्पद्यन्त इति तेषामुत्पत्तिविधिमभिधातुमाह
मूलम् - नेरइया णं उक्कोसेणं तिसमइएणं विग्गहेणं उववज्रंति, एादियवजं जाव वेमाणियाणं ॥ सू० ९२ ॥
छाया- - नैरयिकाः खलु उत्कर्षेण त्रिसामयिकेन विग्रहेण उपपद्यन्ते, एकेन्द्रियवजं यावद् वैमानिकानाम् || सु० ९२ ॥
टीका- 'नेरइयाणं इत्यादि सुगम, नवरं नैरयिका - उत्कर्षेण त्रिसामयि केन त्रयाणां समयानां समाहारस्त्रिसमय तत् प्राप्तं यस्य स त्रिसामयिकस्तेन ताहशेन विग्रहेण - वक्रगमनेन उपपद्यन्ते । उत्कर्षेणेति त्रसानां हि त्रसनाडयन्तरुत्पादाद वक्रद्वयं भवति, तत्र च त्रय एव समयास्तथाहि - जीव आग्नेय दिशातो नैर्ऋतदिशमेकेन समयेन गच्छति, ततो द्वितीयेन समयेन समश्रेण्याऽधो गच्छति,
-
"
इस प्रकार रत्नप्रभा आदि पृथिवियों की अब इन पृथिवियों में नारक ही उत्पन्न होते हैं इस बात को कहने के लिये उनकी उत्पत्ति विधि को सूत्रकार कहते हैं - " नेरहयाणं उक्को से ० " इत्यादि, टीका नैरयिक जीव जिसमें उत्कृष्टसे तीन समय प्राप्त हैं ऐसे विग्रह से वक्र•गमन से उत्पन्न होते हैं जिसमें एकघुमाव एकवक्रगति हों उसका काल मान दो समयका, जिसमें दोघुमाव हों उसका कालमान तीन समय का होता है और जिसमें तीन घुमाव हों उसमें कालमान चार समयका है। इस नियम के अनुसार बस जीवों का त्रस नाडी के भीतर उत्पाद होने से द्युभाव होते हैं अतः वहां तीन ही समय लगते हैं, जैसे- जीव अग्नेय दिशा से नैर्ऋत दिशा तक एक समय में जाता है फिर द्वितीय समय में
રત્નપ્રભા આદિ પૃથ્વીઓને વીંટળાયેલા ત્રણ વાતવલયેાનું નિરૂપણુ કરીને હવે સૂત્રકાર તે નરક પૃથ્વીએમાં ઉત્પન્ન થતાં નારકોની ઉત્પત્તિવિધિનું કથન रे छे- 'नेरइयाणं उक्कोसे " इत्याहि
ટીકા –જેમાં વધારેમાં વધારે ત્રણ સમય લાગે છે એવા વિગ્રહથી-વર્કંગમનથી નારક જીવા નરકામાં ઉત્પન્ન થાય છે. જે વિગ્રહગતિમાં એક ઘુસાવ (વળાંક ) ના સદ્ભાવ હાય છે, તે વિગ્રહનું કાળમાન એ સમયનું હોય છે જેમાં એ ઘુમાવ હોય તેવુ કાલમાન ચાર સમયનું હોય છે આ નિયમ અનુસાર સ નાડીની અંદર ત્રસ જીવેાના ઉત્પાદ હેાત્રાથી તે જીવામાં એ ઘુમાવના સદ્ભાવ ડાય છે, તેથી ત્યાં ત્રણ જ સમય લાગે છે. જેમકે જીવ અગ્નિ દિશાથી નૈઋત્ય દિશા સુધી એક સમયમાં જાય છે, ત્યારખાઇ દ્વિતીય સમયમાં સમદ્રેણીથી