SearchBrowseAboutContactDonate
Page Preview
Page 354
Loading...
Download File
Download File
Page Text
________________ स्थानानसूत्रे ३३८ > १ । एवमेव पञ्चमहाव्रतविपथं पड्जीवनिकाय विषय चेति स्थानद्वयमपि विज्ञेयम् | ३| ' तओ ठाणा ' इत्यादि । पूर्वोक्तविपर्ययं व्यवसितमृत्रं विपर्ययेण व्याख्येयं, नवर - हितम् - अद्दोपकर मिहपरलोके च, आत्मनः परेषां च पथ्यानभोजनवत् १, सुखम्-आनन्दः धर्म तृषाकुलस्य पानकरसपानवत् २, क्षमम् - उचित तथाविधव्याधि निवारकौषधपानवत् ३, निःश्रेयसं - निश्चितं श्रेयः - प्रशस्तं भावतः पञ्चनमस्कार करणमित्र, आनुगामिकम् - अनुगमनशीलं भास्वरद्रव्यजनितच्छायेवेति । शेषं सुगमम् । व्यवसितः पुरुषः प्रव्रजितः सन् परीपहान् अभियुज्य २ arraft किन्तु परीहास्तं नाभिभवितुं शक्नुवन्तीति भावः २ ||० ९० ॥ महाव्रतरूप और- षड्जीवनिकायरूप स्थान भी उस को होते हैं ऐसा समझ लेना चाहिये। “ तओ ठाणा " इत्यादि जो व्यवसित सूत्र है, वह अव्यवसित सूत्र से विपरीत व्याख्यात हुवा है अतः - इस की व्याख्या अव्यवसित सूत्र से भिन्न ही जाननी चाहिये । तात्पर्य यह है कि- अव्यवसित की जो निर्ग्रन्थ प्रवचन से पञ्चमहाव्रतों में एवं षड् जीवनिकाय में पूर्वोक्तरूप से शङ्का - कांक्षा आदि वाली वृत्ति होती है। और इसी कारण वह श्रद्धा आदि भावना से रहित बना रहता है तब कि यह व्यवसित जीव निर्ग्रन्ध प्रवचन में षड् जीव निकाय में पूर्वोक्तरूप निश्शङ्कित आदि वृत्तिवाला बनकर श्रद्धा आदि भावना से सम्पन्न बना रहता है इसीलिये अव्यवसित को परीषद आकुल व्याकुल वनादेते हैं और व्यवसित को वे आकुल व्याकुल न बनाकर स्वयंही पराजित हो जाते हैं । पञ्चमहाव्रतों में एवं અવ્યવસિતને અનુલક્ષીને નિથ પ્રવચન રૂપ પ્રથમ સ્થાનની જેવી પ્રરૂપણા કરવામાં આવી, એવી જ પ્રરૂપણા પાંચ મહાવ્રત રૂપ દ્વિતીય અને षडू व निश्रय ३५ तृतीय स्थानना विषे पशु समल सेवी "तओ ठाणा " हत्याहि વ્યવસિત સૂત્રની વ્યાખ્યા અવ્યવસિત સૂત્ર કરતાં વિપરીત સમજવી, એટલે કે....અવ્યવસિતને નિગ્રંથ પ્રવચન, પાંચ મહાવ્રતા અને ષડૂ જીવ નિકાય પ્રત્યે શકા, ક'ક્ષા આદિવાળી વૃત્તિ હાય છે અને એ જ કારણે તે આ ત્રણેમાં શ્રદ્ધા આદિ ભાવાથી રહિન જ હાય છે. પરન્તુ વ્યવસિત જીવ નિગ્રંથ પ્રવચન, પાંચ મહાવ્રત અને ષડૂજીવનિકાયમાં પૂર્વોક્ત રૂપ નિઃશકિત, નિઃકાંક્ષિત આદિ વૃત્તિવાળા હોય છે અને તે કારણે તે જીવ તેમાં શ્રદ્ધા, રુચિ આદિ ભાવેથી યુક્ત રહે છે આ પ્રકારની પરિસ્થિતિમાં અવ્યવસિત દ્રવ્યલિંગી સાધુને પરીષહે આકુલવ્યાકુલ કરી નાખે છે, પરન્તુ વ્યવસિત અણુભારને પરીષહે આકુલ
SR No.009308
Book TitleSthanang Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages822
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sthanang
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy