________________
३२५
सुषा टीका स्था० ३ 30 ४ सू० ८८ मरणनिरूपणम् सुवोध एव ६, अमनोज्ञाः-असनोज्ञरसोपेतपुद्गलमयत्वात् ७-८ । अति शुद्धा वर्णतः-९-१० । अप्रशस्ता:-अशेयस्योऽनादेया इत्यर्थः ११-१२ । तथा-शीत रूक्षाः १३, स्निग्धोणाः १४, एते द्वे अपि स्पर्शत एवेति ॥ सू० ८८ ॥
पूर्व लेश्यावर्णिताः, साम्प्रतं लेश्या विशिष्टमेव मरणं भवतीति मरणनिरूप. णाय मूत्रचतुष्टयमाह
मूलम्--तिविहे मरणे पण्णत्ते, तं जहा-वालसरणे, पंडियमरणे, बालपंडियमरणे १ । बालमरणे तिविहे पण्णत्ते, तं जहा लेश्याएँ जीवको संक्लिष्ट परिणाम का हेतुभूत होती है और-शुभलेश्याएँ असक्लिष्ट परिणाम का हेतुभूत नहीं होती है । अमनोज्ञ और मनोज्ञ इन्हें इस कारण कहा गया है-कि अमनोज्ञ रसोपेत पुद्गलमय होती है
और ये मनोज्ञ रसोपेत पुद्गलमय होती हैं । अविशुद्धता-और-विशु. द्धता, इनमें वर्ण की अपेक्षा जाननी चाहिये। अप्रशस्तता-और-प्रशस्तता-इनमें-अश्रेयसी और-श्रेयसी होने के कारण हैं। अर्थात-पूर्व की कृष्णादि ३ अनादेय-[त्याज्य ] हैं, और उत्तर की तीन तेजोलेश्या आदि आदेय उपादेय हैं । शीतरूक्षता और स्निग्धउष्णता इनमें स्पर्श की अपेक्षा से कही गई जाननी चाहिये ।। सू०८८ ।। એ જ પ્રમાણે પહેલી ત્રણ અશુભ લેસ્થાઓ અમનેશ, અવિશુદ્ધ અને અપ્ર શસ્ત હોય છે જ્યારે છેલ્લી ત્રભ લેશ્યાઓ મનેઝ, વિશુદ્ધ અને પ્રશસ્ત હોય છે. પહેલી ત્રણ અશુભ લેશ્યાઓને અમનેશ કહેવાનું કારણ એ છે કે તે ત્રણે વેશ્યાઓ અમનેણ રસેપેત પુલમય હોય છે, અને છેલ્લી ત્રણ શુભ લેશ્યાઓ મનેઝ રસેપેત પુલમય હોવાને કારણે તેમને મને જ્ઞ કહી છે.
પહેલી ત્રણ અશુભ લેશ્યાઓમાં વર્ણની અપેક્ષાએ અવિશુદ્ધતા સમજવી અને છેલ્લી ત્રણ શુભ લેશ્યાઓમાં વર્ણની અપેક્ષાએ વિશુદ્ધતા સમજવી. પહેલી ત્રણ લેશ્યાઓમાં અપ્રશસ્તા કહી છે અને છેલ્લી ત્રણ લેશ્યાઓમાં પ્રશસ્તતા કહી છે પહેલી ત્રણ વેશ્યાઓ એ શ્રેયસી હોવાથી એટલે કે કૃણાદિ ત્રણ વેશ્યાઓ અનાદેય (ત્યાય) હોવાથી તેમને અપ્રશસ્ત કહી છે અને તે લેશ્યા, પલેશ્યા અને શુકલ લેશ્યા આદિ લેસ્થાએ આદેય-ઉપાદેય હેવાથી તેમને પ્રશસ્ત કહેવામાં આવેલ છે.
પહેલી ત્રણ લેશ્યાઓમાં શીત રૂક્ષતા અને છેલ્લી ત્રણ લેશ્યાઓમાં સ્નિગ્ધ ઉષ્ણતા સ્પર્શની અપેક્ષાએ કહેવામાં આવેલ છે. | સૂ. ૮૮ છે