________________
३२४
स्थानागसूत्रे लेश्या-पझगर्भवर्णा कमलगर्भसदशपीतवणेत्यर्थः, शुक्लवर्णालेल्या शुक्लळेश्या । २। एवं-प्रथम-द्वितीयमूत्रवत् तिस्त्रस्तिस्रो लेश्याः अशुभशुभरूपा दुर्गतिगा. मिनी सुगतिगामिन्यादि विशेषणविशिष्टाश्चतुर्दशमूत्रै व्याख्येयाः । तत्र दुर्गतिनरकतिर्यग्ररूपां गमयन्ति प्राणिनमिति दुर्गतिगामिन्यः ३, मुगति-मनुष्यदेवगतिरूपां गमयन्ति प्राणिनमिति सुगतिगामिन्यः ४ । एवं संक्लिष्टाः संक्लेशहेतुत्वात् ५, एतद्विपरीता असंक्लिप्टाः । एवं विपर्ययः सर्वत्र विज्ञेयः, स तु में इनके नामानुसार होता है, जैसे-तेजोलेश्या लोहितवर्णवाली होती है क्यो कि-तेज नाम अग्निका है-अग्निका वर्ण लोहित होता है, अत:यह लेश्या भी उसी के वर्ण जैसी कही गई है। पद्मलेश्या-पीतवर्णवाली होती है, क्यों कि-पद्मगर्भ पीतवर्णवाला होता है। पनशब्द से यहां पद्म का गर्भ लिया गया है | शुक्लवर्णवाली शुक्ललेल्या होती है प्रथम द्वितीय सूत्र के प्रतिपादन की तरह तीन-२ लेझ्याएँ अशुभरूप और शुभरूप, दुर्गति में लेजानेवाली-और सुमति में लेजानेवाली-संक्लिष्ट हेतुवाली-और असंक्लिष्ट हेतुबाली तथा-अमनोज्ञ एवं-मनोज्ञ आदि विशेषणोंवाली होती है। ऐसा-प्रतिपादन इन दो सूत्रों से आगे के १२ सूत्रों द्वारा प्रतिपादन किया गया है-जो प्राणी को मनुष्य गतिरूप
और देवगतिरूप शुभगतिमें लेजातीहैं, वे लेश्याएँ सुतिगामिनी और-जो जीव को नरक एवं-तिर्यग्गति में लेजाती हैं वे दुर्गतिगामिनी हैं। अशुभ
- આ ત્રણ લેશ્યાઓનાં વર્ણ પણ તેમનાં નામાનુસાર જ હોય છે. જેમકે તેજ નામ અગ્નિનું છે. અગ્નિને વર્ણ લેહિત (લાલ) હોય છે, તેથી આ લેશ્યાને પણ લોહિત વર્ણવાળી કહી છે. પલેશ્યા પીળા વર્ષની હોય છે, પગમાં (કમળને ગર્ભ) પીળા વર્ણવાળો હોય છે “પદ્મ” પદથી અહીં પદ્મને ગર્ભ ગૃહીત થયે છે શુકલ લેશ્યા સફેદ (શુકલ) વર્ણવાળી હોય છે. પહેલી ત્રણ લેશ્યાઓ અશુભ રૂપ દુર્ગતિમાં લઈ જનારી છે અને છેલ્લી ત્રણ વેશ્યાઓ શુભરૂપ સુગતિમાં લઈ જનારી છે. જે વેશ્યાઓ જીવને નરક અને તિર્યંચ ગતિમાં લઈ જાય છે, તે લેશ્યાઓને દુર્ગતિ ગામિની કહે છે, અને જે લેસ્થાઓ જીવને અનુષ્યગતિ અને દેવગતિ રૂ૫ શુભગતિમાં લઈ જાય છે, તે વેશ્યાઓને સુગતિ ગામિની કહે છે. પહેલી ત્રણ અશુભ લેશ્યાઓ જીવના સંકિલષ્ટ પરિણામના હેતુભૂત થાય છે, તેથી તેમને સંકિલષ્ટ લેસ્થાઓ કહી છે અને છેલ્લી ત્રણ શુભ લેસ્થાઓ (તેજે, પદ્ધ અને શુકલ લેશ્યાઓ) જીવના સંકિલષ્ટ પરિણામના હેતુભૂત થતી નથી, તેથી તેમને અસંકિલષ્ટ લેસ્થાઓ કહે છે.