________________
सुधा की स्था०३ ७०४ सू० ७०.८२-८४ गौरवादिभेदनिरूपणम् ३०७ ___टीका-'तओ गारवा' इत्यादि । त्रीणि गौरवाणि प्रज्ञतानि, गुरोभर्भावः कर्मवेति गौरवं, तद् द्रव्यभावभेदाद् द्विविधं, तत्र द्रव्यतो वज्रादेरिवं, भावत आत्मनोऽभिमानलोभादिलक्षणा शुभभाववत्र, तत्र-गौरवाणि भावगौरवाणि त्रीणि मज्ञप्तानि, तद्यथा-ऋद्धिगौरवं, ऋद्धया-नरेन्द्रादि लक्षणया आचार्यत्वादि लक्षणया वाऽभिमानादिद्वारेण गौरवम् , ऋद्धिप्राप्त्यभिमाना प्राप्ततत्मार्थनाद्वारेणाऽशुभभावो भावगौरवमित्यर्थः, रसो-रसनेन्द्रियार्थो मधुरादिः, तत्प्राप्त्यभिमानाप्राप्तमार्थ नादिनाऽऽत्मनोऽशुभभावः, एवं सातगौरवमिति ।। सू० ८२ ।। है तब वह सुतपस्थित होता है, वह स्वधीत सुध्यात और प्लुतपस्थित धर्म सम्यग्ज्ञान क्रियारूप होने से सत्यधमें कहा गया है, और यह धर्म भगवान महावीर ने कहा है। ___टीकार्य - गुरु का भाव, अथवा-कर्म, गौरव है ( अहंकार ) वह गौरव द्रव्य और आक्के भेदसे दो प्रकारका कहा गया है वज्रादिकों में जो गुरुता-अरिपन है वह द्रव्य गौरव है । तथा-आत्मा में अभिमानरूप, लोभादिकषायरूप, अशुभ भावोंसे युक्तताहै वह भावगीरव है । यह भोवगौरव ही ऋद्धि गौरबादिके भेदसे तीन प्रकारका कहा गया है, नरेन्द्रादिरूप अथवा आचार्यादिरूप ऋद्धि के प्राप्ति से आत्मा में जो अभिमान की मात्रा आ जाती है, और इस अभियान की मात्रा द्वारा जो अशुभ भाव होता है, वह भावगौरव है तात्पर्य यह है कि जब नरेन्द्रादिरूप, या आचार्य आदिरूप विशिष्टपद जीव को प्राप्त हो जाता है, तब उसकी प्राप्ति से उसे एक प्रकार का अहंकार आदिरूप अशुभ भाव आ जाता है उस भाव के आ जाने पर वह अप्राप्त वस्तु को चाहना आदि करने लगता है, सो यह सब इस प्रकार का भाव ही भावगौरव है । क्यों कि-आत्मा में इस प्रकार के अशुभ તે સુતપસ્થિત હોય છે. તે સ્વધીત, સુધ્યાત અને સુતસ્થિત ધર્મ સમ્યજ્ઞાન ક્રિયા રૂપે હોવાથી તેને સાચો ધર્મ કહ્યો છે, અને આ ધમ ભગવાન મહાवीरे ४ह्यो छे.
ટીકાર્ય–ગુરુને ભાવ અથવા કર્મ ગૌરવ છે. તે ગૌરવ દ્રવ્ય અને ભાવના ભેદથી બે પ્રકારનું કહ્યું છે, વજદિકમાં જે ગુરુતા છે, તે દ્રવ્ય ગૌરવ રૂપ છે, તથા આત્મામાં અભિમાનરૂપ, લેભાદિ કષાયરૂપ, અશુભ ભાવથી યુક્તતા હોવા રૂપ, જે ગૌરવ છે તેને ભાવગૌરવ કહે છે. તે ભાવ ગૌરવને જ કદ્ધિ આદિના ભેદથી ત્રણ પ્રકારનું કહ્યું છે નરેન્દ્રાદિ રૂપ અથવા આચાર્યાદિ રૂપ ઋદ્ધિની પ્રામિ થવાથી આત્મામાં જે અભિમાનની માત્રા આવી જાય છે અને તે અભિમાનની માત્રા દ્વારા જે અશુભ ભાવ પેદા થાય છે તેનું નામ જ ભાવગૌરવ છે. આ કથનનું તાત્પર્ય એ છે કે નરેદ્રાદિ રૂપ અથવા આચાર્ય