________________
सुधा टीका स्था०३ उ०४ सू० ८२-८४ गौरवाध्मेिदनिरूपणम् ३०५ प्रकारान्तरेण गणिऋद्धिविविधा सचित्तादिरूपा, तत्र सचित्ता - शिध्यादिरूपा, अचित्ता - वस्त्रादिरूपा, मिश्रा - वस्त्राघलङ्कृतशिष्यादिरूपेति । ७ । एताश्च विकुणादिरूपा द्धयोऽन्येपामपि भवितुमईन्ति, तथापि यद् देवादीनामेव ऋद्वित्वेन प्रोक्ताः ताः केवलं देवादीनां विशेषवत्यो भवन्तीति तेषामेवोक्ता इति । ॥ ० ८१ ॥ ऋद्धौ सत्यां गौरवं भवतीति गौरवभेदानाह -
मूलम्---तओ गारवा पण्णता, तं जहा-इड्डीगारवे, रसगारवे, सायागारवे ॥ सू० ८२ ॥ अध्ययन करना उनके अनुसार प्रवचन की प्रभावना करना, यह दर्शनद्धि है। तथा चारित्र की आराधना अतिचार रहित करना यह चारित्रद्धि है, अथवा-सचित्त अचित्त मिश्रित रूप से भी गणि ऋद्धि तीन प्रकार की जो कही गई है सो उसमें शिष्यादिरूप सचित्त गणि. ऋद्धि है। वस्त्रादिरूप धर्म के साधन भूत वस्त्रादिकों का रखना यह अचित्तगणिऋद्धि है, और वस्त्रादिकों से सहित शिष्यादिरूप मिश्रित गणिऋद्धि है यद्यपि ये विक्कुर्वणादि रूप ऋद्धियां अन्य को भी हो सकती है फिर भी यहां जो देवादिकों को ही ऋद्धिमत्व रूप से कहा गया है, सो उप्तका कारण ऐसा है कि ये देवादिकों में विशिष्टरूप से होती है ऐसी विशेषणता लिये हवे ये ऋद्धियां वहां होती है चैसी अन्यत्र नहीं होती है इसलिये ये उनकी ही कही गई हैं ॥ ०८१॥ તેનું નામ દર્શનદ્ધિ છે. નિરતિચારપૂર્વક ચારિત્રની આરાધના કરવી તેનું નામ ચારિત્રદ્ધિ છે. ગણિદ્ધિના ચિત્ત, અચિત્ત અને મિશ્રિત, આ ત્રણ પ્રકાર પણ કહ્યા છે. શિષ્યાદિ રૂપ સચિત્ત ગણિઋદ્ધિ સમજવી, ધર્મના સાધને રૂપ વસ્ત્રાદિકને અચિત્ત ગણિઋદ્ધિ કહે છે. અને વસ્ત્રાદિ સહિત શિષ્યાદિને મિશ્રિત ગણિઋદ્ધિ રૂ૫ ગ્રહણ કરવા જોઈએ.
જો કે આ વિદુર્વણદિ રૂપ ઋદ્ધિઓને અન્ય જીવોમાં પણ સાવ હઈ શકે છે, છતાં પણ અહીં દેવાદિકને જ ઋદ્ધિસ પન્ન કહ્યા છે તેનું કારણ એ છે કે દેવાદિકેમાં તે વિશિષ્ટરૂપે હોય છે. જેવી વિશિષ્ટતાપૂર્વક આ સદ્ધિઓને દેવાદિ કેમાં સદૂભાવ હોય છે, એવી વિશિષ્ટતા પૂર્વક અન્ય જીવોમાં તેમને સદ્ભાવ હોતો નથી. તેથી અહીં દેવાદિકને જ આ ઋદ્ધિઓથી पन्न ४ छे. ॥ सू. ८१ ॥