________________
सुधा टोका स्था० ३ उ. ४ सू० ७३ कल्पस्थितिनिरूपणम्
२७१
ग्रीष्म-शीत- वर्षाकालेषु क्रमेण जघन्यमध्यमोत्कृष्टरूपं तपो भवति, तत्र ग्रीष्मकाले जघन्यं चतुर्थषष्ठाष्टमरूपम्, शीतकाले मध्यमं पत्राष्टमदशमरूपम्, वर्षाकाले उत्कृटमष्टमदशमद्वादशरूपमिति, पारणमाचासाम्लेनैव पिण्डेषणासप्तके च प्रथमद्वितीययोरभिग्रह एव, शेषासु तृतीयादि पञ्चसु पिण्डेपणा पुनरेकया भक्तमेकया च पानमित्येवं द्वयोरभिग्रह इति उक्तञ्च -
46
वारस १ दस २ अह ३ दस दस १२ छट्ट ३ अट्ठेव ९ छ २ चउरो३ य । उक्कोसमज्झिमजन्नगा उ वासासिसिर गिम्हे १ ॥ १ ॥
पारणगे आयामं पचसु गहो दोसऽभिगाहो भिक्खा " इति ।
छाया - द्वादशं १ दशमं २ अष्टमं ३ दशमं १ अष्टमं २ षष्ठं ३ अष्टममेव १ षष्ठं- चतुथं च । उत्कृष्टमध्यमजघन्यकावर्षा शिशिरग्रीष्मेषु ॥ २ ॥
पारणके आचामाम्लं पञ्च ग्रहो द्वयोरभिग्रहो भिक्षायाम् || इति ।
पालन करने वाले परिहारों का जो कल्प है उस कल्प में जो उनकी स्थिति है, वह निर्विश्यमान कल्पस्थिति है, उनका वह कल्प इस प्रकार से है ग्रीष्मऋतुसे, शीतऋतु में, और वर्षाऋतु में इनका क्रमशः जघन्य मध्यम और उत्कृष्टरूप तप होता है, ग्रीष्मकाल में जघन्यतप चतुर्थ षष्ट अष्टमरूप और शीतकाल में षष्ठ अष्टम और दशम रूप होता है तथा वर्षाकाल में उत्कृष्ट तप अष्टम, दशम, और द्वादशरूप होता है, तथा-पारणा आयंबिल से ही होता है, पिण्डेषणा सप्तक में प्रथम द्वितीय पिण्डेषणाओं में अभिग्रह ही होता है, तथा - पिण्डेषणाओं में तीसरी से लेकर सातवीं पिण्डेषणा तक में एक भक्त एक पान इस प्रकार से दो का अभिग्रह होता है । कहा भी है - " बारस दस अट्ठ-" इत्यादि । अब सूत्रकार प्रकारान्तर से भी
હવે નિવિંશમાન કલ્પસ્થિતિનું નિરૂપણ કરવામાં આવે છે-પરિહાર વિશુદ્ધિ તપનું પાલન કરનાર પરિહારિકાના આચારરૂપ જે કલ્પ છે, અને તે કલ્પમાં તેની જે સ્થિતિ છે, તેનું નામ નિશ્યિમાન કલ્પસ્થિતિ છે. તેના તે કલ્પ ( આચાર ) આ પ્રમાણે હોય છે-તેએ ગ્રીષ્મ ઋતુમાં, શીત ઋતુમાં અને વર્ષા ઋતુમાં અનુક્રમે જધન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ તપ કરે છે. ગ્રીષ્મકાળમાં તપની જ‰ન્યતા ાતુ ષષ્ઠ અને અઠ્ઠમ રૂપે અને શીતકાલમાં छठे (उपवास), अभ (त्रा उपवास ) भने દસ ઉપવાસપ હાય છે. વર્ષાકાળમાં ઉત્કૃષ્ટ તપ અષ્ટમ દશમ અને દ્વાદશ ૫ होय छे, તથા આય બિલથી જ તેના પારણાં કરવામાં આવે છે પિંડૈષણા સપ્તકમાંની પહેલી અને બીજી પિંડૈષણામાં અભિગ્રહ જ કરાય છે. ત્રીજીથી લઈને સાતમી પર્યંન્તની પાંચ પિંડૈષણાએમાં એક ભક્ત ( આહાર ) અને એક પાન ( પીણું ), એમ એ વસ્તુને જ અભિગ્રહુ થાય છે. કહ્યું પણ -" वारस दस अट्ठ " इत्यादि