________________
स्थानाङ्गसूत्रे
,
66
के
तपोभिर्वहिष्करणमितिभावः, तद्योगात्साधुरपि पाराश्चिकः । स संक्षेपेण द्विविधः आशातना पाराश्चिकः, प्रतिसेवनापाराचिकञ्च । तत्र स प्रत्येकं स चारित्राचरित्रभेदेन द्विविधः तथाहि-- सचरित्र अशातनापाराञ्चिकः, अचरित्र आशातना पाराश्चिको वा । एवं सचरित्रः प्रतिसेवनापाराञ्चिकः, अचरित्रः प्रतिसेवनापाराचिको वा । परिणाममपरावं चाश्रित्य कुत्रचित् केनाऽपि प्रतिसेवितेन पदेन सर्वं चारित्रं भ्रश्यति, कुत्रचिदेशतो भ्रश्यति । एवं कुत्रचित्तुल्येऽपराधेऽपि परिणामवशान्नानाप्रकारेण प्रायश्चित्तदानं भवति, कुत्रचित्तुल्ये परिणामेऽपि अपराधनानालं पाराचिक है, पाराचिक "" यह दशवां प्रायश्चित्त है इसमें लिङ्ग क्षेत्रकाल-तप इनसे पाराची को बाहर करना होता है इस कारण इस प्रायसे साधु को भी पाराचिक कह दिया गया है, यह संक्षेप से दो प्रकार का होता है- एक आशानना पाराश्चिक, और दूसरा - प्रतिसेवना पाराश्चिक, इनमें प्रत्येक के भी दो दो भेद हैं, जैसे-सचरित्र आशातना पाराश्चिक, और अचरित्र आशातना पाराश्चिक, सचरित्र प्रतिसेवना पाराश्चिक, और अचरित्र प्रतिसेवना पाराचिक, परिणाम और अपराध की अपेक्षा के अनुसार कहीं पर किसी भी प्रतिसेवित हुए पद से सम्पूर्ण चारित्र से भ्रष्ट हो जाता है और कहीं पर देशतः चारित्र भ्रष्ट होता है इसी तरह कहीं पर तुल्य अपराध के होने पर भी परिणाम के अनुसार नाना प्रकार से प्रायश्चित्त दिया जाता है तथा - कहीं पर तुल्य परिणाम के होने पर भी अपराध में भिन्नता अनेकता अनुष्ठान हे छे, “ पाराचि " मा शभुं प्रायश्चित्त छे, तेमां सिंग, क्षेत्र, કાળ અને તપથી પારાંચિકને વારવાના હોય છે તે કારણે આ પ્રાયશ્ચિત્તના સંબધને અનુલક્ષીને સાધુને પણુ પારાંચિક કડી દેવામાં આન્યા છે. તે પારાંચિકના બે પ્રકાર પડે છે–(૧) આશાતના પારાચિક અને (૨) પ્રતિસેવના પારાંચિક આ દરેકના પણ ખબ્બે ભેદ કહ્યા છે–સચરિત્ર આશાતના પારાંચિક અને અચરત્ર આશાતના પારાંચિક, આ બે ભેદો આશાતના પારાંચિકના સમજવા, પ્રતિસેવના પારચિકના પણ નીચે પ્રમાણે એ ભેદ કહ્યા છે–(૧) સચરિત્ર પ્રતિસેવના પારાંચિક અને (૨) અચરિત્ર પ્રતિસેવના પારાંચિક,
પરિણામ અને અપરાધની અપેક્ષાએ કયારેક કાઇપણ પ્રતિસેવિત થયેલા પદ્મથી સ પૂર્ણ ચારિત્રભ્રષ્ટ થઈ જાય છે, અને કયારેક દેશતઃ ( અંશતઃ ) ચારિત્ર ભ્રષ્ટ થઈ જાય છે. આ રીતે કયારેક તુલ્ય અપરાધને સદ્ભાવ હાવા છતાં પણ પરિણામાનુસાર વિવિધ પ્રકારે પ્રાયશ્ચિત્ત આપવામાં આવે છે, તથા કયારેક તુલ્યપરિણામના સદ્ભાવ હોવા છતા પશુ અપરાધમાં ભિન્નતા દેખાતી
२३६