________________
सुघाटीका स्था० ३ उ३४ ० ६९ प्रायश्चित्तवतां निरूपणम्
२३५
तिमं - गुरु प्रायश्चित्तमित्यर्थः, गुणगुणिनोरभेदात् साधवोऽप्यनुद्धातिमाः - गुरुमायश्चित्तयोग्या इत्यर्थः, ते त्रयः मज्ञप्ताः, तथाहि - हस्तकर्म-आगमप्रसिद्धं तत्कुर्वाणः तदाचरन् अन्यद्वयं प्रसिद्धम् । २ । ' तभी पारंचिया' इत्यादि, त्रयः पाराञ्चिकाः पारं - तीरं तपसाऽपराधस्य अञ्चति गच्छति ततो दीक्ष्यते यः स पाराची, स एव पाराश्चिकः, तस्य यदनुष्ठानं तत् पाराश्चिकं दशमं प्रायश्चित्तं लिङ्गक्षेत्रकाल
-
उद्धातिम है, उद्वातिम शब्द का अर्थ लघुप्रायश्चित्त है ऐसा जो प्रायचिप्त नहीं होता है- अर्थात् जो गुरु प्रायश्चित्त होता है वह अनुद्धातिम है यहां गुण और गुणी के अभेद सम्बन्ध से साधुजन भी " उद्वातिम" शब्द के वाच्यार्थ हो जाते हैं इसलिये जो गुरुप्रायश्चित्त के योग्य होते हैं वे अनुद्धातिम होते हैं, ऐसे अनुद्घातिन साधु तीन प्रकार के जो कहे गये हैं उनका तात्पर्य ऐसा है कि आगम प्रसिद्ध हस्तकर्म को जो साधु करता है, वह तथा मैथुनसेवन जो करता है, वह और जो रात्रि भोजन करता है, वह महाप्रायश्चित्त का पात्र होता है, "तओ पारचिया " इत्यादि - इस सूत्र के द्वारा जो पाराञ्चिक तीन प्रकार के कहे गये हैं उनका तात्पर्य ऐसा है जो साधु तपस्याद्वारा अपराधके तीर (अन्तिम अवस्था ) को प्राप्त कर लेता है, बाद में पुनः दीक्षित किया जाता है, ऐसा वह साधु पाराची है पाराची ही पाराचिक है उसका जो अनुष्ठान है वह
6
નિટ્વિટ થાય છે તે ઉદ્ઘાતિમ છે. ઉદ્ઘાતિમ એટલે લઘુપ્રાયશ્ચિત્ત, અને અનુદ્ધાતિમ એટલે ગુરુપ્રાયશ્ચિત્ત જે પ્રાયશ્ચિત્ત લધુ હાતું નથી પણ ગુરુ હોય છે, તે પ્રાયશ્ચિત્તને અનુદ્ધાતિમ કહે છે ગુણુ અને ગુણીમાં અભેદ સંબધની અપેક્ષાએ અહીં સાધુજન પણ ઉદ્ધાતિમ' પદના વાચ્યા રૂપે ગ્રહણુ કરી શકાય છે. તેથી ગુરુપ્રાયશ્ચિત્તને પાત્ર હાય એવા સાધુને અનુષ્કૃતિમ કહે છે એવા અનુદ્ધાતિમ સાધુઓના જે ત્રણ પ્રકાર કહ્યા છે, તેનુ સ્પષ્ટીકરણ નીચે પ્રમાણે છે–(૧) આગમ પ્રસિદ્ધ હસ્તક કરનાર જે સાધુ હાય છે, તે મહાપ્રાયचित्तने यात्र गाय छे, (२) मैथुन ( मप्र ) तु सेवन ४२नार साधु प મહાપ્રાયશ્ચિત્તને પાત્ર ગણાય છે. (૩) રાત્રિભાજન કરનાર સાધુ પણ મહાप्रायश्चित्तने पात्र गाय छे. " तओ पार चिया " त्याहि
પહેલાં તે આ સૂત્રમાં વપરાયેલા · પારચિક ' પદ્મના અર્થ સમજાવવામાં આવે છે–જે સાધુ તપસ્યા દ્વારા અપરાધના તીરને પ્રાપ્ત કરી લે છે, ત્યારખાદ ફરીથી દીક્ષિત કરવામાં આવે છે, એવા તે સાધુને પારાંચી કહે છે. ધારાંચી જ પારાચિક ગણાય છે. તે પારાચિકતુ જે અનુષ્ઠાન છે તેને પારાંચિક