________________
स्थानानसूत्रे
टीका- ' तिविहे पायच्छित्ते ' इत्यादि । सूत्रचतुष्टयं सुगमं, नवर- अतिचारशुद्धयर्थं यदालोचनादि तत्मायश्चित्तं कथ्यते तत् ज्ञानदर्शनचारित्रभेदात्रिविधं, तत्र ज्ञानप्रायश्चित्तं - ज्ञानातिचारशुद्धयर्थं यदालोचनादिकरणम् । यद्वा-प्रायश्चित्तशब्दोऽविचार - वाचकस्तेन ज्ञानस्य प्रायश्चित्तमतिचारो ज्ञानमायश्चित्तम् । १ । एवं दर्शनचारित्रयोरपि विज्ञेयम् । तत्र ज्ञानस्याकालाध्ययनादयोऽष्टावतिचाराः, दर्शनस्य शङ्किताकाङ्क्षितादयोऽष्टौ चारित्रस्य त्वतिचाराः, मूलोत्तरगुण विराधनारूपा अनेकविध इति । ' त अणुग्धाइमा ' इत्यादि, अनुद्धातिमाः, उद्घातः- भागपातस्तेन निर्वृत्तम् उद्घातिनं लघुप्रायश्चित्तं-न उद्घातिमम्, अनुद्धा
२३४
टीकार्थ - अतिचारों की शुद्धि के लिये जो आलोचनादि किये जाते हैं वे सब प्रायश्चित्त कहलाते हैं, वह प्रायश्चित्त ज्ञानदर्शनऔर चारित्र के भेद से तीन प्रकार का जो कहा गया है उसका तात्पर्य ऐसा है कि ज्ञान में लगे हुवे अतिचारों की शुद्धि के लिये जो आलोचना आदि करना होता है वह ज्ञानप्रायश्चित्त है अथवा - प्रायश्चित्त शब्द अतिचार का वाचक है इससे यह अर्थ निकलता है कि- ज्ञान का जो प्रायश्चित्त अतिचार है वह ज्ञानप्रायश्चित्त है ? इसी तरह का कथन दर्शन और चारित्र के विषय में भी जानना चाहिये अकाल अध्ययन आदि आठ अतिचार ज्ञान के और शंकित कांक्षित आदि ओठ अतिचार दर्शन के तथा मूलोत्तर गुणों की विराधना रूप अनेकविध अतिचार चारित्र के हैं । तओं अणुग्धामा " इत्यादि भागपात का नाम उद्घात है इस भागपात से जो निर्दिष्ट होता है वह
66
ટીકા હવે આ ચાર સૂત્રેાનું વિશેષ સ્પષ્ટીકરણ કરવામાં આવે છે અતિચારાની શુદ્ધિનિમિત્તે જે આલેચના વગેરે કરવામા આવે છે તેનું નામ પ્રાયશ્ચિત્ત છે
તે પ્રાયશ્ચિત્ત જ્ઞાન, દર્શન અને ચારિત્રના ભેદથી ત્રણ પ્રકારનુ ગૃહ્યું છે. જ્ઞાનમાં લાગેલા અતિચારાની શુદ્ધિને નિમિત્તે જે આલેાચના આદિ કરવામાં આવે છે, તેને જ્ઞાન પ્રાયશ્ચિત્ત કહે છે. અથવા પ્રાયશ્ચિત્ત શખ્ત અતિચારને વાચક છે, તેથી એવા અથ નીકળે છે કે જ્ઞાનનું જે પ્રાયશ્ચિત્ત-અતિચાર છે, તેનું નામ જ્ઞાનપ્રાયશ્ચિત્ત છે. એ જ પ્રકારનુ કથન દન અને ચારિત્રના વિષયમાં પણ સમજવું અકાલ અધ્યયન આદિ આઠ અતિચાર જ્ઞાનના કહ્યા છે, શકિત, કાંક્ષિત આદિ આઠ અતિચાર દર્શનના કહ્યા છે, તથા મૂલાત્તર શેાની વિરાધના રૂપ અનેક અતિચાર ચારિત્રના કહ્યા છે । ૧ ।
" इत्यादि
" तओ अणुग्धाइमा
ભાગપાતનું (પ્રાયશ્ચિત્તના વિભાગ) નામ ઉદ્ધૃાત છે. તે ભાગપાતથી જે