________________
सुधा टीका स्था०३ उ० २ ३०३२ धर्मविशेषप्रतिपत्तिनिरूपणम्
छाया-नायो यामाः प्रज्ञप्ताः, तद्यथा-प्रथमो यामः, मध्यमो यामः, पश्चिमो यामः । गिभिर्यामेरात्मा केवलिप्रज्ञप्तं धर्म लभते श्रवणतया, तद्यथा-प्रथमो यामः, मध्यमो यामः, पश्चिमो यामः । एवं यावत्-केवलज्ञानमुत्पादयति, तद्यथाप्रथमो यामः, मध्यमो यामः, पश्चिमो यामः । त्रीणि वयांसि प्रज्ञप्तानि, तद्यथा-प्रथमवयः, मध्यमं वयः, पश्चिमं वयः एवएव गमो ज्ञातव्यः, केवलज्ञानमिति० ॥ ३२॥
टीका--' तओ जामा' इत्यादि सुगमम् । नवरस्-यामः-प्रहरः सार्द्ध सप्तघटीपरिमितः काल. रात्रेर्दिवसस्य च चतुर्थ भाग इत्यर्थः, रात्रिदिवस्याष्ट प्रहरत्वात् , तथापीह विभाग एव यामत्वेन विवक्षितः पूर्वरात्रमध्यरात्रापररात्र
सूत्रार्थ-तीन याम कहे गये हैं जो ये हैं-प्रथम याम, मध्यम याम और पश्चिम याम । इन तीन यामों में आत्मा केवलिप्रज्ञप्त धर्म को श्रवण कर प्राप्त करता है । इसी तरह आत्मा यावत् इन तीन यामों में केवलज्ञान को उत्पन्न करता है । जीव की अवस्थाएँ भी तीन होती हैं-प्रथम अवस्था, मध्यम अवस्था, और पश्चिम अवस्था " इन तीन अवस्थाओं में आत्मा केवलज्ञान को उत्पन्न करता है" ऐसा पाठ, यहां से लगाकर कि आत्मा इन तीनों अवस्थाओं में केवलिप्रज्ञप्त धर्म को श्रवण कर प्राप्त करता है यहां पर भी लगाना चाहिये । टीकार्थ-दिनके चौथे भागका नाम याम-प्रहर है यह याम रातदिनका चतुर्थभागरूप है। क्यों कि रातदिन आठ प्रहर का होता है परन्तु यहां पर रातदिन का तृतीय भाग ही प्रहर शब्द से विवक्षित हुआ है। इसी कारण पूर्वरात्र, मध्यरात्र और अपररात्ररूप प्रहर त्रय को लेकर रात्रि
सूत्रा--त्र याम छे-(१) प्रथम याम, (२) मध्यम याम मन (3) પશ્ચિમ યામ. આ ત્રણ યામમાં આત્મા કેવલિબજ્ઞ ધર્મને શ્રવણ દ્વારા પ્રાપ્ત કરે છે, એ જ પ્રમાણે આત્મા આ ત્રણ ચામાં કેવળજ્ઞાન પર્વતની વસ્તુઓ પ્રાપ્ત કરી શકે છે. જીવની અવસ્થાએ પણ ત્રણ હોય છે-(૧) પ્રથમ અવસ્થા, (२) मध्यम अवस्था भने (3) पश्चिम मस्था. “मात्मा - Y 14. સ્થાઓમાં કેલિપ્રજ્ઞત ધર્મને શ્રવણ દ્વારા પ્રાપ્ત કરી શકે છે, ” આ કથનથી લઈને “ આ ત્રણ અવસ્થાઓમાં આત્મા કેવળજ્ઞાન ઉત્પન્ન કરી શકે છે,” આ કથન પર્યન્તનું સમસ્ત કથન ગ્રહણ કરવું જોઈએ.
દિવસના ચોથા ભાગને યામ (પ્રહર–પહેર) કહે છે. તે યામ રાત્રિકે દિવસના ચોથા ભાગરૂપ હોય છે, કારણ કે દિવસના ચાર અને રાત્રિના ચાર પહાર હોય છે. પરંતુ આ સૂત્રમાં યામ (પહેરી પદથી રાત્રિ કે દિવસને ત્રીજો ભાગ વર્ણવવામાં , આવ્યા છે. એ જ કારણે પૂર્વત્ર, મધ્યરાત્રિ અને અપરાત્રિ રૂપ ત્રણ પહે