________________
२०२
स्थानाङ्ग त्रे
शिला - शिलारूपा पृथिवी, काष्ठशिला - स्वाभाविककाष्ठरूपा न तु घटिता शिलेवायामविस्ताराभ्यां शिला सा काष्ठशिला, तथा यथा संस्कृतमेवयत्तृणादि योपभोगा भवति तथैव लभ्यते तत् कल्पते४। एवं पूर्वोक्तालापकवत् त्रयः पूर्वप्रतिपादिताः संस्तारका अनुज्ञापयितुम् | ५ | उपादातुं च कल्पन्त इति ६||सू०६२॥ प्रतिमाश्च नियतकाला भवन्तीति कालप्ररूपणां तत्प्रस्तावाद् वचनप्ररूपणां चाह
"
मूलम् - तिविहे काले पण्णत्ते, तं जहा-तीए, पडुप्पण्णे, अणागए । तिविहे समए पण्णत्ते, तं जहा-तीए, पडुप्पन्ने अनागए | एवं आवलिया, आणापाणू, थोवे, खणे, लवे, मुहुत्ते अहोर जाव वाससयसहस्से, वासकोडी, पुव्वंगे पुब्वे जाव ओसपिणी । तिविहे पोग्गले परियहे पण्णत्ते, तं जहा- तीए
-
कल्प्य हैं जैसे - १ शिलारूपपृथिवी २ काष्टशिला - विना बना हुआ काष्ठ का पटिया वगैरह इसे शिला जैसे आयाम विस्तार को लेकर शिला कह दिया गया है और ३ यथासंस्तृत जो तृण आदि उपभोग के योग्य जिस प्रकार से होते हैं उसी प्रकार से वे यदि मिलते हैं प्राप्त हो जाते हैं तो संस्तारक के योग्य कल्प्य हैं । ये तीन वस्तुएँ संस्तारक के लिये इनके स्वामी की आज्ञा प्राप्त किये बिना लिये नहीं जा सकते हैं अतः इन्हें प्राप्त करने निमित्त इनके स्वामियों की आज्ञा प्राप्त करना और फिर उन्हें संस्तारक के काम में यह सब कथन उपाश्रय के प्रकरण में जैसा कहा जा चुका है वैसा ही यहां पर भी कहना चाहिये ॥ मु०६२॥
કરવી કલ્પ્ય ગણાય છે–(૧) શિલારૂપ પૃથ્વી, કાશિલા,-ઘડયા વિનાનું લાકડાનું પાટિયું વગેરે. શિલા જેવા આયામ અને વિસ્તારને લીધે તેને અહીં કાઇશિલા કહેલ છે. (૩) તૃણુ આદિ ઉપભાગને પાત્ર પદ્યાર્થી—જે પ્રકારે હાય એ જ પ્રકારે જો પ્રાપ્ત થાય તે સસ્તારકને ચેાગ્ય ગણી તેમને માટે કલ્પ્ય અને છે સસ્તારકને નિમિત્તે જરૂરી એવી આ ત્રણ વસ્તુએ તેના માલિકની આજ્ઞા લીધા વિના લઈ શકાતી નથી. તેથી તેમને પ્રાપ્ત કરવા નિમિત્તે તેમની આજ્ઞા પહેલાં પ્રાપ્ત કરવી અને ત્યારબાદ તેમને! સસ્તારકના કામમાં ઉપયેગ કરવા જોઈએ ઉપાશ્રયના વિષયમાં આજ્ઞા પ્રાપ્તિ વિષયક જેવું કથન આગળ કરાયુ છે એવું જ સમસ્ત કથન સ સ્તારક વિષે પણ અહીં ગ્રહણુ કરવું જોઈએ, ૫ સૂ. ૬૨