SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ - सुघाटीका स्था० ३ उ३ सू० ५५ मिथ्यात्वस्वरूपनिरूपणम् क्रियते-बध्यत इति प्रयोगक्रिया-कर्मेत्यर्थः । सा च दुष्टत्वादक्रिया । अक्रिया च मिथ्यात्वमिति सर्वत्र प्रक्रमः । समुदानक्रिया-सम-सम्यक्पयोग क्रियाद्वारा एकरूपतया गृहीतानां कर्मवर्गणानां प्रकृतिवन्धादिभेदेन, देशसर्वोपघातिरूपतया च आदानं स्वीकरणं समुदानं, तदेव क्रिया-कर्मेति समुदानक्रिया । 'समुदानमितिनिपातनात् सिद्धिः । तथा या अज्ञानात् चेष्टाकर्म वा सा अज्ञानक्रियेतिर, प्रयोगक्रिया त्रिविधा मनोवाकायभेदाद् व्याख्यातपूर्वा३। समुदानक्रिया त्रिविधा -अनन्तरपरम्परतदुभयभेदात् । तत्र नास्त्यन्तरं-व्यवधानं यस्याः क्रियायाः प्रयोगों द्वारा-मन, वचन और काय इनके द्वारा जो किया जाता है घांधा जाता है वह प्रयोगक्रिया है ऐसी वह प्रयोगक्रिया कर्मरूप है यह दृष्ट होने से अफ्रिया रूप कही गई है और जो अक्रियारूप होता है, वह मिथ्यात्व होता है ससुदानक्रिया का तात्पर्य ऐसा है कि सम्यक् प्रयोगक्रिया द्वारा एकरूप से गृहीत हुई कर्मवर्गणाओं का जो प्रकृतिबन्ध आदि के भेदरूप से और देशघाती तथा सर्वघातीरूप से जो आदान परिणमन होना है यह समुदान है, इस समुदानरूप जो क्रिया है वह समुदानक्रिया है, यह समुदानक्रिया भी कर्मरूप ही है "समुदान" शब्द की सिद्धिनिपात से हुई है। तथा अज्ञान से जो चेष्टा या कर्म होताबंधता है वह अज्ञानक्रिया है । मनोवाकाय के भेद से जो प्रयोगक्रिया तीन प्रकार की कही गई है उसके विषय में कथन पहिले किया जा चुका है। समुदानक्रिया जो तीन प्रकार की कही गई है उसका भाव જે ક્રિયા છે તેનું નામ પ્રગકિયા છે અથવા પ્રો દ્વારા (મન, વચન અને કાયાદ્વારા) જે કરાય છે (જે કર્મબંધ બંધાય છે) તેનું નામ પ્રચાગક્રિયા કર્મરૂપ હોય છે. તે દુષ્ટ હોવાથી અક્રિયારૂપ ગણાય છે અને અદિયા રૂપ હોવાને લીધે તેને મિથ્યાત્વરૂય પ્રકટ કરેલ છે. હવે સમુદાન ક્રિયાનો અર્થ સમજાવવામાં આવે છે–સમ્યફ પ્રયોગક્રિયા દ્વારા એકરૂપે ગૃહીત થયેલી કર્મવર્ગણાઓનું જે પ્રકૃતિબંધ આદિના ભેદરૂપે અને દેશદ્યાતિ તથા સર્વ ઘાતિ રૂપે જે આદાન (પરિણમન) થાય છે તેનું નામ સમુદાન છે. આ સમુદાન રૂપ જે ક્રિયા છે તેનું નામ સમુદાનક્રિયા છે. આ સમુદાનક્રિયા પણ કર્મરૂપ જ હોય છે “સમુદાન” શબ્દની સિદ્ધિ નિપાતથી થઈ છે. અજ્ઞાનથી જે ચેષ્ટા થાય છે અથવા કર્મ બંધાય છે તેને અજ્ઞાનક્રિયા કહે છે. મનપ્રવેગ, વચનપ્રવેગ અને કાયપ્રગના ભેદથી પ્રયોગ ક્રિયા ત્રણ પ્રકારની કહી છે. તેને વિષે આગળ પષ્ટતા થઈ ચુકી છે. સમુદાન ક્રિયાના ત્રણ ભેદે હવે સ્પષ્ટ કરવામાં આવે છે-જે સમુદાન ક્રિયામાં વ્યવધાન श २३
SR No.009308
Book TitleSthanang Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages822
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sthanang
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy