SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ सुधा टीका स्था० ३ उ०३ सू० ५८ नरकावासनिरूपणम् .. . . निगमेषु भवो नैगमः १ । संग्रहण-भेदानामेकत्रीकरणं संग्रहः, यद्वा - संगृह्णाति भेदानिति संग्रहः, अथवा-संगृह्यन्ते भेदा येन स संग्रहः। सामान्यमात्राभ्युपगमपरोनय इति२ । व्यवहरणं व्यवहारः, व्यवहियते वा व्यवहारः, यद्वा वि विशेषेण सामान्यम् अवयिते-निराक्रियतेऽनेनेति व्यवहारः, लोकव्यवहारपरो वा व्यवहारः-विशेषमात्राभ्युपगमपरो नयः३। एतेषां त्रयाणां नयानां मतेन नरकावासा: पृथिवीप्रतिष्ठिताः सन्ति । ऋजु-अवक्रमभिमुखं श्रुतं-श्रुतज्ञानं यस्येति ऋजुश्रुतः, यद्वा-अतीतानागतरूपचक्र परित्यागाद्-'ऋजु' इति वर्तमानं वस्त, तत् सूत्रयति-गमयतीति ऋजुसूत्रः-प्रत्येक वस्तु स्वकीयं वर्तमानकालीनं च नान्यत् इत्यभ्युपगमपरो नयः, तस्य मतेन नरकावासा आकाशप्रतिष्ठिताः सन्ति । शब्द्यते-- "नैके गमः नैगमः " जिमको समझाने का एक गम-मार्ग नहीं है वे नैगम हैं ऐसी इसकी व्युत्पत्ति है। अथवा निगमों में निश्चित अर्थबोधों को कराने में यह नय कुशल होता है। इस लिये भी यह नेगम कहा गया है । अथवा जहां जैसा व्यवहार होता है उसके अनुसार जो बोध कराता है वह नेगम है, भेदों का एकर करके कथन करना इसका नाम संग्रह है यह नैगमनयकी तरह सामान्य विशेष का ग्राहक नहीं होता है किन्तु केवल सामान्य का ही ग्राहक होता है। जो नय लोकव्यवहार के अनुसार प्रवृत्ति करता है वह व्यवहारनय है, इस नयका विषय भेदप्रधान होता है अर्थात् यह नय विशेषग्राहक ही होता है। ऋजुसूत्र अथवा ऋजुश्रुत नय के अभिप्राय से नरकावास आकाश प्रतिष्टित हैं। जो नय अतीत अनोगतरूप वक्रता का परिहार कर के केवल वर्तमानकालवी पर्यायको ही बताता है-- या प्रतिपादन करता है वह ऋजुसूत्रनय है। तथा शब्द समभिरूढ નિગમમાં-નિશ્ચિત અર્થ બે કરાવવામાં–આ નય કુશળ હોય છે, તેથી પણ તેને નગમ કહે છે અથવા જ્યાં જે વ્યવહાર થાય છે તેને અનુરૂપ જે બંધ કરાય છે તેને નૈગમ કહે છે. ભેદને એક કરીને તેમનું કથન કરવું તેનું નામ સંગ્રહ છે. તે નિગમ નયની જેમ સામાન્ય વિશેષને ગ્રાહક હેતે નથી, પરંતુ કેવળ સામાન્ય જ ગ્રાહક ' હોય છે. જે ય લેકવ્યવહાર અનુસાર પ્રવૃત્તિ કરે છે તેને વ્યવહાર નય કહે છે આ નયને વિષય ભેદ. પ્રધાન હોય છે એટલે કે આ નય વિશેષ ગ્રાહક જ હોય છે૩. અથવા જુસૂત્ર જુશ્રુત નયની માન્યતા પ્રમાણે નરકાવાસ આકાશ પ્રતિષ્ઠિત છે જે નય અતીત (ભૂતકાલિન) અનાગત (ભવિષ્યકાલિન) રૂપ વક્રતાને પરિહાર કરીને માત્ર વર્તમાનકાળની પર્યાયને જ બતાવે છે–એટલે કે તેનું પ્રતિપાદન કરે છે, તે નયનું નામ ઋજુસૂત્ર નય છે. તથા શબ્દ, સમભિરૂઢ અને એવભૂતનની માન્યતા અનુસાર નરકાવાસ આત્મપ્રતિષ્ઠિત છે. શબ્દપ્રધાન નય ત્રણ છે-(૧) श २२
SR No.009308
Book TitleSthanang Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages822
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sthanang
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy