SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ १६८ स्थानागयो -नरकावासाः प्रज्ञप्ताः । तानेवाह-पृथिवीमतिष्ठिताः-रत्नप्रभाशर्करामभादिपृथिवीसमाश्रिताः १, आकाशप्रतिष्ठिताः-आकागाश्रिताः २, आत्मप्रतिष्ठिता:स्वस्वरूपप्रतिष्ठिताः २ (२) । सम्पति तत्पतिष्ठानं नयानाश्रित्याह-'णेगमे। इत्यादि । नैकेन सामान्य विशेषयाहकत्वादस्यानेकेन ज्ञानेनेत्यर्थः मिनोतिपरिच्छिनत्तीति नैगमः, अथवा नैक:-अनेका गमः-अर्थमार्गों यस्य स नैगमः, पृपोदरादित्वात्कलोपः । यद्वा-निगमेषु-निश्चितार्थबोधेषु कुशलो नेगमः, यद्वावे त्रिप्रतिष्ठित नरकावास कहे गये हैं। पृथिवीप्रतिष्ठित से यह सम. झाया गया है कि ये नरकावास रत्नप्रभा, शर्कराप्रभा आदि सातो नरक पृथिवियों के आश्रित हैं, आकाश प्रतिष्ठित पदसे वह समझाया गया है कि ये नरकावास आकाश से आश्रित है तथा ये सब नरकावास पृथिव्यादि प्रतिष्ठित होने पर भी अपने निजरूपमें आश्रित हैं। ___ अब सूत्रकार इनका प्रतिष्ठान नयों को आश्रित करके कहते हैं'णेगमसंगह' इत्यादि-नैगम, संग्रह और व्यवहार इन तीन नयों की मान्यतानुसार नरकावास पृथिवी प्रतिष्ठित हैं। जो नय अनेक ज्ञानसेअनेक प्रकारसे-पदार्थका परिच्छेदक होता है वह नैगमनय है अर्थात् नैगमनयका वह विचार है जो लौकिकरूढि अथवा लौकिक संसार के अनुसरण में से पैदा होता है क्यों कि वह नय सामान्य और विशेष दोनों का ग्राहक होता है इसीलिये इस नय का एक गम बोधमार्ग नहीं है, किन्तु अनेक गम हैं-अनेक तरह से वस्तु को समझाने का मार्ग है ત્રિપ્રતિષ્ઠિત કહ્યા છે. પૃથ્વી પ્રતિષ્ઠિત પદના પ્રયોગ દ્વારા એ સમજાવવામાં આવ્યું છે કે તે નરકાવાસ રત્નપ્રભા, શકરપ્રભા વગેરે સાતે નરકપૃથ્વીઓને આશ્રિત છે. આકાશ પ્રતિષ્ઠિત પદ દ્વારા એ સમજાવવામાં આવ્યું છે કે તે નરકવાસો આકાશને આશ્રિત છે, તથા તે નરકાવાસે પૃથ્વી આદિ પ્રતિષ્ઠિત હોવા છતાં પણ પિતાના નિજરૂપે આશ્રિત છે. હવે સૂત્રકાર તેમનું પ્રતિષ્ઠાન नयाने माश्रित शन ४ छ-"णेगमसंगह " त्याह નેગમ, સંગ્રહ અને વ્યવહાર, આ ત્રણ નાની માન્યતા અનુસાર નરકાવાસ પૃથ્વી પ્રતિષ્ઠિત છે. જે નય અનેક પ્રકારે પદાર્થને પરિચછેદક નિર્ણય કરનાર હોય છે, તે નયનું નામનગમ નય છે એટલે કે નૉગમ નયમાં એ વિચાર કરે છે કે જે લૌકિક રૂઢિ અથવા લૌકિક સંસારના અનુસરણમાંથી પેદા થાય છે, કારણ કે તે નય સામાન્ય અને વિશેષ, બન્નેનો ગ્રાહક હોય છે. તેથી આ નયને એક ગમ (બધમાર્ગ) નથી પણ અનેક ગામ છે--અનેક પ્રકારે વસ્તુને सभपाना भाग 2. " नेके गमः नैगमः "-2AL नय तनी व्युत्पत्ति छे. अथवा
SR No.009308
Book TitleSthanang Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages822
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sthanang
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy