SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ सुधा टीका स्था०३उ०३सू० ५८ नरकावासनिरूपणम् १६७ यथा घटपटादिषु ज्ञानावरणीयादि कर्मसु वा १ । 'मीसा' इति मिश्रतयाप्रयोगविस्त्रसाभ्यां-जीवव्यापारेण स्वभावेन चेत्यर्थः परिणताः - परिणामान्तर प्राप्ताः मिश्रपरिणताः, यथा पटपुद्गलाः, ते च प्रयोगेण पटतया परिणताः २ । वित्रसापरिणामेन चाभोगेऽपि पुराणत्या परिणताः। विस्रसाः-स्वभावः तत्परिणता विस्रसापरिणताः, इन्द्रधनुरादिवदिति ३ (१)। पुद्गलप्रस्तावान्नरकावास. निरूपणायाह-'तिपइडिया ' इत्यादि, त्रिषु प्रतिष्ठिता ये ते त्रिप्रष्टिताः नरकाः - टीकार्थ-पुद्गल जो प्रयोग परिणत आदिके भेदसे तीन प्रकारके कहे गये हैं उनका भाव ऐसा है-जो पुद्गल जीवके व्यापारसे तथाविध परिणमन को प्राप्त करते हैं वे प्रयोगपरिणत पुद्गल हैं-जैसे घटपटादिकों में अथवा ज्ञानावरणीय आदि कमें में जीव के व्यापार से गृहीत पुद्गल घटपटादिरूप परिणति को अथवा ज्ञानावरणीयादिरूप परिणति को प्राप्त करते रहते हैं । जो पुद्गल जीव के व्यापारसे और स्वभावसे दोनों से परिणामान्तर को प्राप्त होते हैं वे पुगलमिश्र परिणत हैं। जैसे-पटपुद्गल-पटपुद्गल प्रयोग से पटरूप में परिणम जाते हैं और विसलापरिणाम से वस्त्र को अपने काम में नहीं लेने पर भी वह पुराने आदिरूप में परिणत होता रहता है । इन्द्रधनुष आदि की तरह जो पुद्गल स्वभावतः परिणभते रहते हैं वे विसलापरिणतपुद्गल हैं। : अब सूत्रकार पुद्गल के प्रकरण को लेकर नरकावासों की निरूपणा करने के लिये कहते हैं-'तिपइडिया' जो तीन में प्रतिष्ठित होते हैं - ટીકાઈ-પુલના જે પ્રયોગપરિણત આદિ ત્રણ ભેદ કહ્યા છે તેને ભાવાર્થ આ પ્રકાર છે-જે દ્રલે જીવના વ્યાપારથી તથાવિધ (તે પ્રકારના) પરિણમનને પ્રાપ્ત કરે છે, તેમને પ્રયોગપરિણત પુલે કહે છે. જેમકે ઘટપટાદિકમાં અથવા જ્ઞાનાવરણીય આદિ કર્મોમાં જીવના વ્યાપારથી ગૃહીત પુલે ઘટપટાદિ રૂપ પરિણતિને અથવા જ્ઞાનાવરણીય આદિ રૂપ પરિણતિને પ્ર પ્ત કરતાં રહે છે. જે પુદ્ગલે જીવના વ્યાપારથી અને સ્વભાવથી, આ બને રીતે અન્ય પરિણામને પ્રાપ્ત કરતાં રહે છે, તે પુલેને મિશ્રપરિણત કહે છે. જેમકે પટપુલ–પટપુદ્ગલ પ્રગથી પટરૂપે પરિણમી જાય છે અને વિસસા પરિણામથી વઅને પોતાના ઉપયોગમાં નહીં લેવા છતાં પણ પુરાણ આદિરૂપે પરિણત થતું રહે છે. ઈન્દ્રધનુષ આદિની જેમ જે પુતલે સ્વભાવથી જ પરિણમતા રહે છે તેમને વિસસાપરિણત પુતલે કહે છે. હવે સૂત્રકાર પુકલ પ્રકરણની अपेक्षा न२४वासीनी प्र३५! ४२ मिभित्ते छ -“तिपइदिया" या ' ' જે ત્રણમાં પ્રતિષ્ઠિત હોય છે તેને ત્રિપ્રતિષ્ઠિત કહે છે. અહીં નરકાવાસને
SR No.009308
Book TitleSthanang Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages822
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sthanang
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy