SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ सुधा टीका स्था०३उ० सू० ५१ अधुनोपपग्नदेवनिरूपणम् ॥ सदेव दर्शयति-एषः-अवधिना प्रत्यक्षीकृतः मानुष्यके भवे वर्तमानो मनुष्याजानी-अवध्यादिज्ञानवान्, तपस्वी-अनशनादिद्वादशविधतपोविधायका, मनेन किम् ? इत्याह-एवम्-अतिदुष्करदुष्करकारकः-दुष्करं दुश्चरं-षष्ठ षष्ठ तपोकपम् , अतिशयेन दुष्करम्-अतिदुष्करम् आतिशय्यं च पारणकदिने आचामाम्बकरणात् । तत्रापि दुष्करं पारण केऽपि संसृष्टहस्तादि पदत्तस्योज्झितर्मिकस्य पारारस्य ग्रहणरूपं, तत्करोतीति-अतिदुष्करदुष्करकारकः । धन्यनामानगारबद, अस्ति, तत्-तस्मात्कारणात् गच्छामि तथा ण-तं भगवन्तं तपः संयमैश्वर्यादियुक्त जो अधुनोपपन्न देव देवलोक में दिव्य कामभोगों में अमृच्छित आदि विशेषणों वाला होता है उसको इस द्वितीय कारण में ऐसा विचार होता है कि इस मनुष्यलोक में जो ये मेरे अवधिज्ञान का विषपभूत मनुष्यभव में वर्तमान ज्ञानी अवधि आदि ज्ञानवाला जीव है,तथा अनशनादिरूप १२ प्रकार के तपों का आचारण कर्ता जो यह तपस्वी. जन है-कि जो षष्ठ षष्ठ तपोरूप दुश्चर तपस्याओं को करता रहता और पारणा के दिन भी जो आचाम्ल की तपस्या करता है तथा उस पारणा में भी जो संसृष्ट हस्तादि प्रदत्त (1) एवं उज्झितधर्मवाला (1) आहार का ग्रहण करता है ऐसे अतिदुष्कर दुष्करतपस्या को, जो धन्य नाम अनगार के समान करते हैं, अतः ऐसे उन तप संयमरूप ऐव. योदि से संपन्न तपस्वी भगवन्तों की वन्दनादि करने के लिये म जा, इस प्रकार का ऐला यह उसका ज्ञानि तपस्विजन की परिचर्या करने की દેવકના દિવ્ય કામોમાં મુØભાવ આદિથી રહિત હોય એવા અધુને પપન્ન દેવના મનમાં એવો વિચાર આવે છે કે “આ મનુષ્યલોકમાં મારા અવધિજ્ઞાનના વિષયભૂત મનુષ્યભવમાં અવધિ આદિ જ્ઞાનસંપન્ન છો , અનશનાદિ ૧૨ પ્રકારના તપનું આચરણ કરનારા તપસ્વી જીવો છે, જે છે છઠ્ઠના તપરૂપ દુષ્કર તપસ્યા કરતા રહે છે અને પારણાને દિવસે પણ આયંબિલની તપસ્યા કરે છે તથા તે પારણાને નિમિત્તે પણ જે સંસૃષ્ટહસ્તાતિ (रेसा हाथे ) प्रत्त मन जितानि (नामवाना माqqian) मासा રને ગ્રહણ કરે છે, જેઓ ધન્ય નામના અણુગારની જેમ દુષ્કરમાં હાજર તપસ્યા કરનારા છે, એવાં તપસંયમરૂપ એશ્વર્યાદિથી સંપન્ન એવા તપસ્વી ભગવન્તને વંદણું આદિ કરવાને માટે મારે જવું જોઈએ. આ પ્રકારનું જ્ઞાની તપસ્વી મુનિઓની પયું પાસના કરવાની અભિલાષારૂપ બીજું કારણ છે. જે ત્રીજું કારણ પ્રકટ કરવામાં આવે છે.
SR No.009308
Book TitleSthanang Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages822
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sthanang
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy