________________
स्थानोगसूत्र कस्य दर्शनार्थ स आगच्छतु इत्यसमाप्तकर्तव्यतारूपं तृतीय कारणमिति ३ । इत्येतैत्रिभिः कारणैरित्यादि स्पष्टम् ॥ १ ॥
गता दिव्यभोगेपु मूर्छितादिविशेषणविशिष्टस्याऽधुनोपपन्नदेवस्य वक्तव्यता, साम्प्रतमच्छिनादि विशेपणस्य तस्य तामाह-' तीहिं ' इत्यादि । अधुनोपपन्न: कश्चिदमच्छितादिविशेषणयुक्तो भवति स त्रिभिः कारणैर्मानुष्यं लोकं हव्यमागन्तुमिच्छति, शक्नोति च स हव्यमागन्तुम् । तान्येवाह-यो दिव्यकामभोगेषु मूछौंदि हैं इससे वह अब किसके दर्शन के लिये यहां आवे इस तरह से अस. माप्तकर्तव्यतारूप यह तृतीय कारण है इस प्रकार के इन तीन कारणों को लेकर वह अधुनोपपन्नदेव मनुष्यलोक में आने का अभिलाषी होता हुभा भी नहीं आ सकता है।
वृद्धसंप्रदाय ऐसा है कि देवता का एक मुहूर्त के नाटक में अपने यहां दो हजार वर्ष व्यतीत हो जाते हैं, और दो हजार वर्ष में अल्पायु अपने मातापितादि परलोकवासी हो जाते हैं फिर विचार करता है मातापितादि तो हैं नहीं फिर कहां जाऊं इसलिये मनुष्य लोक में नहीं आता है। ___ अब सूत्रकार यह समझाते हैं कि जो अधुनोपपन्नदेव दिव्यकामभोगों में अमूञ्छित आदि विशेषणों वाला होता है, वह इन तीन कारणों को लेकर देवलोक से इस मनुष्यलोक में आना चाहता है और जल्दी आ भी सकता है वे तीन कारण इस प्रकार से हैं-पहिला कारण કેને મળવાને માટે ત્યાં જવાનું રહે છે! આ રીતે અસમાપ્ત કર્તવ્યતારૂપ આ ત્રીજા કારણને લીધે તે અધુને પપન્ન દેવ મનુષ્યલકમાં આવવાની કામના વાળા હોવા છતાં પણ આવવાને અસમર્થ બને છે.
વૃદ્ધસંપ્રદાય એ છે કે દેવતાઓના એક મુહૂર્તના નાટકમાં આ મનુષ્યલકને બે હજાર વર્ષને કાળ વ્યતીત થઈ જાય છે. તે બે હજાર વર્ષમાં તે અપાયુસંપન્ન તેના માતાપિતા આદિ સગાંસંબંધીઓ પરલેક સિધાવી ગયાં હોય છે. આ પ્રકારની પરિસ્થિતિમાં અહીં તે તેને મળવા માટે આવે? આ કારણે તે મનુષ્યલોકમાં આવતું નથી.
હવે સૂત્રકાર એ સમજાવે છે કે જે અધુને પપન દેવ દિવ્યકામગોમાં અમૂચ્છિત, અલુબ્ધ આદિ વિશેષણવાળો હોય છે તે નીચેનાં ત્રણ કારણને લીધે આ મનુષ્યલોકમાં આવવાનું ઇચ્છે છે અને જલ્દી આવી પણ શકે છે. (૧) તેને એ વિચાર આવે છે કે મને પ્રતિબંધ કરનારા અને પ્રવજ્યા