________________
सुधा ठीका स्था० ३ ४०३० ४८ निर्यथनिरूपणम्
अत्रायमाशय - अशुद्धमाहारादिक गृह्णन् साम्भोगिकोऽन्यमुनिना प्रेरितो भगति - भवतां सम्यक् प्रेरणा 'मिच्छामि दुक्कडं ' ( मिथ्यामे दुष्कृतं ) न पुन - रेवं करिष्यामि, एवमालोचयन् यथाई प्रायश्चित्तं दत्त्वा साम्भोगिक एवं क्रियते । एवं द्वितीयारं तृतीयवारमपि कुर्यात् ततः परं चतुर्थवारं तमेवातिचारमुपसेव्य यद्यालोचयति तथाऽपि तस्यै आलोचनामदत्त्वा विसाम्भोगिक एव कर्तव्य इति भावः । इह च दृष्ट श्रुतं चेति द्वयं स्थानं गुरुतरदोपाश्रयवतो विसम्भोगः क्रियते। प्रभुकी आज्ञा का अतिक्रमण कर्ता नहीं पनता है । कहा भी है-' एगं व दो व तिन्निव ' इत्यादि ।
तापर्य इस कथनका ऐसा है कि कोई सांभोगिक साधु यदि अशुद्ध आहारादिक सेवन करता है और उसे अन्य मुनिजन ऐसा करने से मना करता है तो वह कह देता है कि आपका यह कथन ठीक है मैं "मिच्छामि दुष्ट्कडं " करता हूँ, अब आगे मैं पुनः ऐसा नहीं करुगा, इस प्रकार से वह अपने दोषकी आलोचना कर लेता है तो वह प्रायचित्त देकर सांभणिक ही बना लिया जाता है इसी प्रकार से यदि वह दुबारा भी कर लेता है या तृतीय घार भी कर लेता है तो भी उसे प्रायश्चित्त देकर लांभोगिक कर लिया जाता है, परन्तु यदि वह चौथी बार भी उसी अतिचार का सेवन करके आलोचना नहीं करता है तो उसकी आलोचना नहीं करनेवाले उस साधुको बिसयोगिक ही कर दिया जाता है । दृष्ट (देखा हुआ) और श्रुत ( सुना हुआ) ये दो स्थान रता होय छे छे - " एग व दोव तिन्नि व " त्याहि
ન
આ કથનના ભાવાથ નીચે પ્રમાણે છે-કેાઈ સાંલે.ગિક સાધુ જ્યારે અશુદ્ધ આહારાદિકનું સેવન કરે છે અને અન્ય મુનિજન તેને તેમ ન કરવાની સલાહ આપે છે, ત્યારે તે તેમને એમ કહે છે કે આપની વાત સાચી છે. હું “ મિચ્છામિ દુક્કડં ” કરૂ છું, હવે ફરીથી હુ આ પ્રકારના દોષ નહીં કરૂં.
આ પ્રકારે તે પેાતાના દોષની આલેચના કરી લે છે આવા સ જોગેમાં તેને પ્રાયશ્ચિત્ત આપીને સાંભેાગિક સાધુ તરીકે ચાલુ રાખી શકાય છે. બીજીવાર અને ત્રીજીવાર પણ જે તે દોષ કરે તે તેને પ્રાયશ્ચિત્ત દઈને સાંભેાગિક સાધુ તરીકે ચાલુ રાખી શકાય છે પરન્તુ ચેાથીવાર પણ જો તે સાધુ એ જ અતિચારનું ( દોષનુ' ) સેવન કરે, તે તેને આલેચના કરાવી શકાતી નથી એવા સાધુને તે વિસ ભાગિક જ જાહેર કરવાની ભગવાનની આજ્ઞા છે ષ્ટ (દેખેલાં) અને શ્રુત ( સાભળેલા), આ બે સ્થાન ગુરુત્તર દોષાશ્રયવાળા સાંભાગિક સાધુમાં