SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ स्थानासो नाभोगतोऽपि सद्भावात् । किन्तु चतुर्थ-चतुर्थवारं से वितं शृपावादं नो आवर्त्तते, नो आलोचयति-आलोचनां न ददाति, तस्य चतुर्थवारसेवितमृपावादस्य दर्पकई कत्वादिति, चतुर्थवारमालोचनेऽपि प्रायश्चित्तदानानधिकारान्नासौ प्रायश्चित्ताई इत्यतश्चतुर्थासम्भोगकारणभूतपापाचारसे विनं साम्भोगिकमपि विसाम्भोगिकं कुर्वनातिक्रामतीति भावः। ___उक्तं च-" एग व दोवतिन्नि व आउई तस्स होइ पच्छित्तं । आउट्ट तेऽवि तओ, परिणे तिण्डं विसंभोगो" ॥१॥ छाया-एकं वा द्वौ वा त्रीन् वा (वारान् ) आवर्तमानस्य भवति प्रायश्चित्तम् । आवर्तमानेऽपि ततः परतस्त्रयाणां विसम्भोगः ॥१॥ का भंग कर लेता है और इस प्रकार ले यह तीन बार कर लेता है और फिर प्रायश्चित्त आदि द्वारा उसकी विशोधना भी कर लेता है परन्तु इतना होने पर भी यदि यह साधर्मिक सांभोगिक साधु चौथी धार भी उस पृषावाद का सेवन करता है तो ऐसी स्थिति में यह आलोचना नहीं करताहै, क्योंकि उसने जो चौथीधार मृषावादका सेवन किया है वह उसने दर्प (अहंकार ) का वशवर्ती हो कर किया है अतः चतुर्थवार वह आलोचना करे ली तो भी वह प्रायश्चित्त आदिका अधिकारी नहीं रहता है । इसलिये यह प्रायश्चित्ताह ( प्रायश्चित्त के योग्य) नहीं होने के कारण विसांभोगिक कर दिया जाता है । क्यों कि अस. भोग का कारण पापाचारका उसने चतुर्थ बार सेवन किया है, अतः ऐसी अवस्था में उस सांभोगिक को असांभोगिक फरने वाला श्रमण निन्य પ્રકારનું મૃષાવાદી આચરણ તે ત્રણવાર કરે અને પ્રાયશ્ચિત આદિ દ્વારા તેની વિશુદ્ધિ પણ કરી લે. ત્યારબાદ જે તે સાધર્મિક સાંગિક સાધુ ચોથીવાર પણ મૃષાવાદનું સેવન કરે, તે તેને તે દુષ્કૃત્યની આલોચના દઈ શકાતી નથી, કારણ કે ચોથીવાર જે મૃષાવાદનું સેવન કર્યું હોય તે દર્પ (અહંકાર) ને અધીન થઈને કર્યું હોય છે, તેથી ચેચીવાર જે તે તેની આલોચના કરે તે પણ તે પ્રાયશ્ચિત્ત આદિને અધિકારી રહેતો નથી આ રીતે પ્રાયશ્ચિત્ત કરવાને પાત્ર નહીં હોવાથી તેને વિસંગિક જાહેર કરવામાં આવે છે. આમ કરવાનું કારણ એ છે કે તેને આસંગિક જાહેર કરી શકાય એવા પાપાચારનું તેણે ચોથીવાર સેવન કર્યું હોય છે. આ પ્રકારના દેષને કારણે સાધમિક સાંગિકને વિસાંગિક જાહેર કરનાર શ્રમણ નિથ પ્રભુની આજ્ઞાનું ઉલંઘન કર્તા ગણાતું નથી, કારણ કે એમ કરીને તે ભગવદજ્ઞાનું જ પાલન ,
SR No.009308
Book TitleSthanang Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages822
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sthanang
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy