SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ स्थान सूत्रे ८ भवेदित्त आत्मा रक्षितो भवतीति । यद्येवं कर्तुमशक्तस्तर्हि किं कुर्यात् ? इत्याह- तूष्णीको वा मौनाचलस्वनादुपेक्षकः स्यादिति २। उपेक्षणाऽसामर्थ्य यत्कुर्यात्तदाह- आत्मना - स्वयंभू उत्थाय - ततः स्थानादपसृत्य एकान्तं - विजनम् - अन्तं - भूभागम् अवक्रामेत् गच्छेत् ३ |१| 'निग्गंथस्स गं' इत्यादि, निर्ग्रन्थस्यबाह्याभ्यन्तरग्रन्थिरहितस्य मुनेः ग्लायतः - तृवेदनादिनाऽभिभूयमानस्य कल्पन्ते अर्थात् अपने प्रतिकूलवर्ती के साथ वह प्रतिकूल आचरण नहीं करता है प्रत्युत उसे धार्मिक उपदेश देता है, प्रतिकूल के प्रति भी आत्मा में अशुभ चिन्तन के अभाव से वह अपनी आत्मा की रक्षा करता है । क्यों कि इस अवस्था में वह उसके अनुकूल हो जाता है । अतः उससे उसके प्रति अनाचरणीय आचरण नहीं हो पाता है । यदि वह इस प्रकार से करने में असमर्थ है तो वह मौन को धारण कर देता है मौन धारण करने से बातचीत में उत्तर प्रत्युत्तर नहीं होता है - इस तरह से भाषासमिति के पालन हो जाने से भी वह आत्मरक्षक हो जाता है यदि वह ऐसा भी नहीं कर सकता है तो उसे उस स्थान से किसी एकान्त स्थान में चले जाना चाहिये, इस से भी अशुभ संकल्प विकल्पों की धारा निमित्त के असान्निध्य से रुक जाती है-अ -अतः इस प्रकार से भी वह आत्मरक्षक हो जाता है । जो निर्ग्रन्थ-- बाह्य और आभ्यन्तर ग्रन्थि से रहित सुनि तृष्णा आदिको वेदना से अभिभूयमान हो रहा है उसे ये तीन विकृतदत्तियां એવું આચરણુ કરનારની સાથે તે પ્રતિકૂલ આચરણુ કરતા નથી, પરન્તુ તેને ધાર્મિક ઉપદેશ દે छे. આ રીતે પ્રતિકૂળ પ્રત્યે પશુ તે ક્ષમાભાવ રાખે છે—પેાતાના અતઃકરણમાં તેનું અહિત ઈચ્છતા નથી. પ્રતિકૂળ પુરુષનું પણુ અશુભ ચિન્તવન નહીં કરીને તે પેાતાના આત્માની રક્ષા કરે છે, કારણ કે આ અવસ્થામાં તે તેને અનુકૂળ થઈ જાય છે, તેથી તેના દ્વારા તેના પ્રત્યે અન ચરણીય આચરણ થઇ જતું નથી જે તે આમ કરવાને અસમર્થ હાય, તેા સૌન ધારણ કરે છે. મૌન ધારણ કરવાથી વાતચીતમાં ઉત્તર પ્રત્યુત્તર થતા નથી, આ રીતે ભાષાસમિતિનું પાલન થઈ જવાથી તે આત્મરક્ષક થઈ જાય છે. જો તે એમ કરવાને પણ અસમર્થ હાય તા તેણે તે સ્થાન છેડી કાઈ એકાન્ત સ્થાને ચાલ્યા જવું જોઇએ આ પ્રમાણે કરવાથી અશુભ સંકલ્પ વિકલ્પેાની ધારા, તેમના નિમિત્ત રૂપ પ્રતિકૂળ વ્યક્તિ આદિથી દૂર જવાથી, અટકી જાય છે. તેથી આ રીતે પણ તે આત્મરક્ષક બની શકે છે જે નિગ થ−( ખાદ્ય અને આભ્યન્તર ગ્રન્થિથી રહિત મુનિ ) તૃષ્ણા આદિ
SR No.009308
Book TitleSthanang Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages822
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sthanang
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy