________________
स्थानाङ्गसूत्रे ____टीका-' नेरइयाणं ' इत्यादि दण्डकारत्राणि सुगमानि । विशेपमाहनैरयिकाणां कृप्यनीलकापोतलेश्याः संलिप्टादि विशेष गरहिता उक्ताः, तेष्वेतासामेव तिटणां सद्भावादिति ? । अमुरकुमारेषु संक्लिटतेजोलेश्या सहिताश्चतस्रोलेश्या भवन्तीत्यत्र त्रिस्थानकावतारात् संलिप्टा इति विशेषणं प्रोक्तम् २) एवं स्तनितकुमारपर्यन्तं विज्ञेयम् ११ । ' एवं ' इनि-अनेनैव प्रकारेण असुरकुमारवदेवेतेजोलेश्या, पथ लेश्या, और शुक्ललेश्या चे तीन लेश्याएँ कही गई जाननी चाहिये । इसी तरह का कथन लेख्याओं के सम्बन्ध में मनुष्यों के सी जानना चाहिये, वानव्यन्तरों के लेश्याओं का साधन असुरकमारोंके कही गई लेवाओं के कथन के जैसा जानना चाहिये, वैमानिकों में ये तीन लेश्याएँ होती हैं। जैसे-तेजोलेश्या एन लेया और शुक्ललेश्या।
टीकार्य-बैरथिकों में जो कृष्ण, नील और कापोन चे तीन लेश्याएँ संक्लिष्ट विशेषण से रहित कही गई है तो इसका कारण ऐसा है कि वहां पर से ही तीनों लेश्याएँ होती हैं और दूलरी नहीं। तथा असुरकुमारों में असंक्लिष्ट तेजोलेक्ष्यासहित चार लेश्याएँ होती है, परन्तु यहां त्रिस्था नक के प्रकरण होने से उनमें कृष्णादि तीन लेश्याएँ संल्लिष्ट रूप में होती हैं इसीलिये " असंक्लिष्ट" ऐसा विशेषण दिशा है इसी तरह का कथन स्तनितकुमार तक के भवनपतियों में इन्हीं लेश्याओं के होने
શુકલ લેને અસંકિલષ્ટ રૂપે સદ્દભાવ સમજ મનુષ્યની વેશ્યાઓ વિષેનું કથન પંચેન્દ્રિય તિર્યચેની લેશ્યાઓના કથન પ્રમાણે સમજવું વાતવ્યન્તરોની લેશ્યાઓનું કથન અસુરકુમારની લેશ્યાઓના ઉપર્યુક્ત કથન પ્રમાણે સમજવું. વિમાનિકોમાં નીચે પ્રમાણે ત્રણ લેશ્યાઓને સદૂભાવ હોય છે-તેલેશ્યા, પલેશ્યા અને શુકલકેશ્યા.
ટીકાઈ–નારકમાં જે કૃષ્ણ, નીલ અને કાપોત,એ ત્રણ લેશ્યાઓને સદ્ભાવ સ કિલણ વિશેષણથી રહિત બતાવવામાં આવ્યો છે એટલે કે તે ત્રણ લેશ્યાએનો અમ કિલષ્ટ રૂપે સદ્ભાવ હોય છે–તેનું કારણ એ છે કે તેમાં એ ત્રણ લેશ્યાઓ જ હોય છે, બાકીની એકે લેસ્યા હેતી નથી. અસુરકુમારમાં અસંકિલષ્ટ તેજેશ્યા સહિત ચાર લેશ્યાઓ હોય છે, પરંતુ અહીં ત્રિસ્થાનકનો અધિકાર ચાલતું હોવાથી તેમનામાં કૃષ્ણાદિ ત્રણ લેક્ષાઓને સદુભાવ સંકિલષ્ટ રૂપે સમજવાનું છે અને તેને સ્થાને સદ્ભાવ અસ કિલષ્ટ રૂપે સમજવાનું છે. આ પ્રકારનું કથન સ્વનિતકુમાર પર્વતના દેવ વિષે પણ