________________
५८६
स्थानागसूत्रे अशनपानखाद्यस्वाचन प्रतिलम्भयिता भवति ३, इत्येते स्त्रिभिः स्थान वा अशुभदीर्घायुष्कतया कर्म प्रकुर्वन्ति ॥३॥ त्रिभिः स्थानीवाः शुभदीर्घायुष्कतया कर्मप्रकुर्वन्ति, तद्यथा-नो प्राणान् अतिपातयिता भवति १, नो मृपावक्ता भवति २, तथारूपं श्रमणं वा माहनं वावन्दिता नमस्यिता सत्कर्ता संमानयिता कल्याण मंगलं दैवत चैत्यं पयुपासिता मनोज्ञेन प्रीतिकारकेण अशनपानखाधस्वाधेन प्रतिलम्भयिता भवति ३, इत्येतैत्रिभिः स्थानर्जीवाः शुभदीर्घायुष्कतया कर्म प्रकुचन्ति ॥४॥ सू०६॥ माहणको असना करता है, निन्दा करता है, अपमान करता हैतिरस्कार करता है । धिकार आदि शब्दपूर्वक उनका अनादर करता है और जो उनको किसी एक अमनोज्ञ, अग्रीतिकारक ऐसे अशन, पान, खाद्य एवं स्वाद्यरूप आहारसे प्रतिलाभित करता है। इस प्रकारसे इन तीन स्थानों से जीव अशुभदीर्घ आयुष्करूप से कर्म का बन्ध करता है। इन तीन स्थानों से जीव शुभ दीर्घायुप्करूप से कर्म का घन्ध करता है । जैले एक वह जो प्राणों का विनाशक नहीं होता है। दसरा वह जो मृषावादी नहीं होता है २, तथा तीसरा वह जो तथा. रूपघाले श्रमण को तथा माण को वन्दना करनेवाला होता है, उन्हें नमस्कार करनेवाला होता है, उनका लत्कार करनेवाला होता है, उनका सन्मान करनेवाला होता है तथा उन्हें कल्याणरूप, मङ्गलरूप, देवरूप एवं ज्ञानरूप मानकर उनकी सविधि सेवा करनेवाला होता है,
और उन्हें मनोज्ञ-गीतिकारक अशन आदिरूप चारों प्रकारके आहारसे प्रतिलाभित करता है । ऐसा जीव शुभ दीर्घ आयुष्करूप ले कर्मका धन्ध करता है। નિન્દા કરવાથી, અપમાન કરવાથી, તિરસ્કાર કરવાથી, ધિકાર આદિ શબ્દપૂર્વક તેમને અનાદર કરવાથી, અને તેમને અમનેશ, અપ્રીતિકારક અશન, પાન, ખાદ્ય અને સ્વાદ્યરૂપ આહાર વહોરાવવાથી આ પ્રકારના ત્રણ સ્થાનનું સેવન કરીને જીવ અશુભ દીર્ઘ આયુષ્ય રૂપે કમને બંધ કરે છે.
નીચે દર્શાવેલાં ત્રણ સ્થાને દ્વારા જીવ શુભ દીર્ધાયુષ્ય રૂપે કર્મને બંધ કરે છે-(૧) પ્રાણને વિનાશ નહીં કરવાથી, (૨) મૃષાવાદી નહીં હોવાથી અને (૩) તવારૂપ શ્રમણ અને માહણને વંદણ કરીને, નમસ્કાર કરીને, તેમને સત્કાર કરીને, તેમનું સન્માન કરીને, તેમને કલ્યાણરૂપ, મંગળરૂપ, દેવરૂપ અને જ્ઞાનરૂપ ગણીને તેમની વિધિસહિત સેવા કરવાથી, અને તેમને મનેશ, રીતિકારક અશન, પાન, ખાદ્ય અને સ્વાદ્યરૂપ આહાર વડરાવવાથી. એ જીવ શુભ દીર્ઘ આયુષ્ક રૂપે કર્મને બંધ કરે છે.