________________
स्थानाङ्गो यद्वा गृवस्पृष्टमितिच्छाया, तत्र गृप्रैः स्पृष्टं-स्पर्शनं भक्षणमित्यर्थः यस्मिस्तत्त. थोक्तम् , महासत्त्वस्य मुमूर्पोः शरीरस्य तद्भक्ष्यमृतकरिकरभादि कलेवरान्तः प्रवेशेन गृघ्रादिभिः पृष्ठादेशक्षणमित्यर्थः एतच्च कर्मनिर्जरां प्रति प्रधानत्वान्महासत्त्वैरेवाचर्यते न कातरैरिति भावः। उक्तञ्च-“गिद्धाइसक्खणं गिद्धपिठं उबंधणाइ वेहासं ।
एए दुन्निवि मरणा, कारणजाए अणुणगाया ॥ १ ॥ छाया--गृघ्रादि भक्षणं गृध्रपृष्ठम्, उद्वन्धनादि वैहायसम् ।।
एते छे अपि मरणे कारणजाते अनुज्ञाते ॥ १ ॥॥६॥ उक्तान्यप्रशस्तमरणानि, तदनन्तरं तानि प्रशस्तानि भव्यानां भवन्तीति प्रशरतमरणवक्तव्यतामाह- दो मरणाई' इत्यादि, पूर्ववदालापकः पठनीयः। में गृद्धों द्वारा खा लिया जाता है इस मरण में ब्रियमाण जीव ऐसा भी काता है कि जब वह विशिष्ट शक्तिवाला जीव भरने की इच्छावाला हो जाता है तब वह अपने शरीर को गृध्रादिकों द्वारा भक्ष्य मृत करिफरभ आदि के कलेवर के भीतर डाल देता है इससे गृघ्रादि मांस अक्षक जीव उसके पृष्ठ आदि का अक्षण करने लग जाते हैं। यह मरण कर्म निर्जरा के प्रति प्रधान कारण होता है अतः महा शक्तिशाली जीव ही इस मरण को आचरित करसकते हैं कायर पुरुष नहीं।
कहा भी है-(गिद्धाइभरावणं) इत्यादि। ये सब अप्रशस्त मरण कहे गये हैं इन मरणों के बाद अब सूत्रकार प्रशस्नमरणों को कहते हैं-ये प्रशस्त मरण भव्य जीवोंको होते हैं (दो सरणाई) इत्यादि यहां पर
* જ્યારે તે વિશિષ્ટ શકિતસ પન્ન જીવ મરવાની ઈચ્છાવાળે બને છે ત્યારે તે પિતાના શરીરને મૃત હાથી આદિના કલેવરમાં નાખી દે છે. ગીધ આદિ માંસભક્ષક છે જ્યારે તે હાથી આદિના શરીરનું માંસ ખાવા આવે છે, ત્યારે તે મૃત્યુકલેવરમાં રહેલા તે શરીરના પીઠ આદિ ભાગોનું માંસ પણ તેમના દ્વારા ખવાય છે. આ પ્રકારનું મરણ કર્મનિર્જરાના મુખ્ય કરિણરૂપ હોય છે. મહાશકિતશાળી પુરુષે જ આ પ્રકારના મરણી મરી શકે છે-કાયરે તે આ મરણ મરવાની હિંમત જ કરી શકતા નથી,
પરંતુ અમુક સંજોગોમાં આ બન્ને મરણેન નિષેધ નથી-દર્શનમાલિન્ય, શીલભંગ આદિ રૂપ કારણે ઉપસ્થિત થાય ત્યારે તેમની રક્ષાને માટે તે અને પ્રકારના મરણેને નિષેધ નથી જેમકે ઉદાયિતૃપાનુભૂત તથાવિધ मान्यायर्नु भ२. यु ५४ छ ?--" गिद्धाइभक्खणं" छत्यादि
આ સૂત્રમાં કહ્યા અનુસાર ગીધાદિ દ્વારા શરીરનું ભક્ષણ કરાવવાથી જે મરણ થાય છે તેને અપ્રશસ્ત કહેવામાં આવેલ છે. આ हवे सूत्रा२ प्रशस्त भरोनी प्र३५ ४२ -" दो मरणाई" त्यादि