________________
सुधा टोका स्था०२ ३०४ सू० ४५ प्रशस्ता प्रशस्तमरणनिरूपणम्
नो नित्यमभ्यनुज्ञाते - वक्ष्यमाणसरणद्वयेन सुनीनां मरणं निषिद्धं भगवतेत्यर्थः । अत्रापवादमाह - ' कारणेणपुण' इत्यादि, किन्तु कारणेन कारणमाश्रित्य दर्शनमा - लिन्य शीलभङ्गादिकारणे समुपस्थिते सति तद्रक्षणार्थमित्यर्थः, उदायितृषानुभू ततथाविधाचार्यवत् ते द्वे अपि सरणे अपतिकुष्टे--अनिवारितेन निषिद्धे भगवतेत्यर्थः । तदेवाह – वैहायसं गृघ्रपृष्ठं चेति । तत्र वृक्षशाखादावृद्धत्वाद् विहायसि नमसि भवं वैहायसं गलपाशेन मरणमित्यर्थः । गृपृष्ठ - गृघाः मृतकमक्षकपक्षिविशेषा, उपकक्षणं शकुनिका शिवादीनां वैर्भक्ष्यं पृष्ठमुपलक्षणत्वादुदरादिकं वा म्रियमाणस्य यस्मिन् तत् तथोक्तम्, अस्मिन् हि - अलक्तक ( लाक्षारस ) पूर्णिकापुट नेनापि शरीरं पृष्ठादौ गृघ्रादिभिरनिवारणादिना भक्ष्यते । मुनिजनों के लिये श्रमण भगवान् महावीर ने निषिद्ध किया है इसी प्रकार श्रमण भगवान् महावीर ने सुनिजनों के लिये इन दो मरणों से मरना भी निषिद्ध किया है. वे दो मरण ये हैं एक वैहायस और दूसरा गृपृष्ठ परन्तु यदि दर्शनमालिन्य, शीलभङ्गादिरूप कारण की उपस्थिति होती है तो उनकी रक्षा के लिये उस समय ये दोनों करण उदायि नृपानुभूतमथाविध आचार्य की तरह मुनिजनों के लिये श्रमण भगवान् महावीर ने निषिद्ध भी नहीं किये हैं । गले में फांसी लगाकर सरनो इसका नाम वैहायस मरण है । जो मरण वृक्षशाखा आदि में रस्सी आदि डालकर और उसका फंदा बनाकर उस फंदे को गले में डालने से म्रियमाण जीव मर जाता है वह वैहायस मरण है जिस मरण में म्रियमाण के शरीर को भक्षण करने वाले गृध्र, शकुनिका, शिवा आदि जीव खा जाते हैं वह गृधपृष्ठमरण है इस मरण में म्रियमाण के शरीर पर लाक्षारस की पूर्णिका का पुट दिया जाता है इससे वह पृष्ठादिभाग
५२१
Found
નથી—આ મરણાથી મરવાને પશુ નિષેધ કર્યાં છે. શ્રમણુ ભગવાન મહાવીરે નીચેના બે પ્રકારના મરણેા પણ શ્રમણ નિગ્ર થે! માટે અનુપાદેય-નિષિદ્ધ કહ્યાં છે (૧) વૈહાયસ મરણ (૨) ગૃધ્રૂપૃષ્ઠ મરણુ ગળામાં ફ્રાંસે લગાવીને મરવું તેનુ નામ વૈડાયસ મરણ છે ' જેમકે ઝાડની ડાળી આદિમાં દોરડું’ બાંધીને તેના ગાળિયામાં ગળુ લટકાવીને ફ્રાંસે ખાઈને મરવું, તે પ્રકારના મરણુને વૈહાયસ મરણુ કહે છે જે મરણુમાં મરતાં જીવના ભક્ષણને માટે ગીધ, સમડી આદિ જીવા એકઠાં થાય છે તે મરને ગૃધ્રુપૃષ્ઠ મરણ કહે છે આ પ્રકારના મરણથી મરતી વ્યકિતના શરીરપર લાખના રસની પૂર્ણિકાના પટ લગાડવામાં આવે છે. તેથી તે શરીરના પૃષ્ઠાદિ ભાગે ગીધ આદિ દ્વારા ખવાઈ જાય છે. આ પ્રકારના મરણુ દ્વારા મરતા જીવ આ પ્રમાણે પશુ કરે છે
थ १६
.