________________
स्थांनाङ्गो
अन्येषां संयमयोगानामेवासम्भवात् १। वशातीनाम्-इन्द्रियवशवर्तिनां यत् स्निग्धदीपकलिकावलोकनाकुलितशलभानामिव मरणं तद् वशार्तमरणम् , उक्तंच"सजमजोगविसम्मा, मरंति जे तं वलाय मरणं तु ।।
इंदिय विसयवसगया, मरंति.जे तं वसट्टं तु ॥ १॥" छाया-संयमयोगविषण्णा म्रियन्ते ये तद् वलन्मरण तु ।
इंद्रियविषयवशगता म्रियन्ते ये तद् वशात्ततु ।। १ ।। इति ।
'एवं नियाणमरणे' इत्यादि-एवमिति पूर्वोक्तालापकानुसारेणोत्तरसूत्रे अपि विज्ञेयमिति सूचनार्थम् । निदानम्-निदायते-लूयते आनन्दरसोपेतमोक्षफला यह भरण भग्नव्रतपरिणामवाले व्रती जीवों को ही होता है क्यों कि अन्य जीवों के संयमयोगों की ही संभावना नहीं होती है इन्द्रियों के वशवती हुए जीवों का जो स्निग्धदीपकलिका ( सतैल जलते दी पकलिका ) के अवलोकन से आकुलित हुए शलभों की तरह मरण होता है वह वशातैमरण है।
कहा भी है-(संजमजोगविसन्ना) इत्यादि।
संजभयोग से विषण्ण (भ्रष्ट) हुए जीवों का जो मरण होता है वह मरण वलयमरण है और इन्द्रिय के विषयों से आर्त बने हुए जीवों का जो मरण होता है वह वशात मरण है " एवं नियाणमरणे" इसी पूर्वोक्त आलापक के अनुसारसूत्रों में भी जानना चाहिये अर्थात् निदान मरण और तद्भवमरण भी श्रमण भगवान महावीर ने निर्ग्रन्थों के लिये अच्छा नहीं कहा है जिस प्रकार परशु (कुठार ) द्वारा लता काट दी जाती है उसी प्रकार से जिस मरण के द्वारा आनन्दरसोपेतमोक्षफलથાય છે તે મરણને વલમ્મરણ કહે છે. આ પ્રકારના મરણ ભગ્નવ્રત પરિણામવાળા વતી જીવના જ થાય છે, કારણ કે અન્ય જીવમાં તો સંયમયેગોની સંભાવના જ હોતી નથી. સળગતા દીવાની તરફ આકર્ષાઈને મરણ પામતાં પતંગિયાઓની જેમ ઈન્દ્રિયોને અધીન બનેલાં જીવેનાં જે મરણ થાય છે તે भरनुं नाम शात्तभरण छे ५ छे डे-" संजमजोगविसन्ना" त्याहि.
સંયમગથી વિષાણ (બ્રણ) થયેલા જીવોનું જે મરણ થાય છે તે મરણને વલયમરણ કહે છે, અને ઇન્દ્રિયેના વિષથી આ બનેલા જીવનું र भ२४५ थाय छे त भने पशात भ२६५ ४ छ. " एव नियाणमरणे" આ પૂર્વોક્ત આલાપકના જેવું જ કથન હવેનાં સૂત્રોમાં પણ ગ્રહણ કરવું જોઈએ. એટલે કે નિદાન મરણ અને તદ્દભવ મરણ પણ શ્રમણ નિગ્રંથને માટે ભગવાન મહાવીરે સારું કહ્યું નથી. જે રીતે કુહાડી વડે લતાને કાપી