________________
स्थानाङ्गसत्रे चानारभ्य गन्धर्व पर्यन्तानामष्टानां व्यन्तरनिकायानां द्विगुणत्वात् पोडशेन्द्राः१६ । अप्रज्ञप्तिक (अणपन्निय ) देवानारभ्य पतगदेवान्तानामप्यष्टानामेव व्यन्तरविशेषरूप निकायानां द्विगुणत्वात् पोडशेन्द्रा इति १६ । ज्योतिष्कदेवानां चन्द्रसूर्याणामसंख्यातत्वेऽपि जातिमात्रापेक्षया द्वावेव चन्द्रसूर्याख्याविन्द्रौ २। सौधर्मायच्युतपयन्तानां द्वादशानां कल्पानां दशसंख्यका इन्द्राः १० । इत्येवं सर्वसंकलने चतु:पष्टिरिन्द्रा भवन्तीति । देवाधिकारात्तन्निवासभूतविमानवक्तव्यतामाह-'महासुक्क०' इत्यादि, सर्व सुगमम् । नवर हारिद्राणि पीतानि, शुक्लानि-श्वेतानि । सौधर्मादि .
इसी प्रकार पिशाच से लेकर गन्धर्वतक के आठ व्यन्तरनिकायों के द्विगुण होने से इन्द्र १६ होते हैं। अप्रज्ञप्तिक आदि देव व्यन्तर विशेष हैं । ये भी आठ ही होते हैं । इन आठों के भी एक २ के दो २ इन्द्र होते हैं इस तरह इनके भी १६ इन्द्र होते हैं।
यद्यपि ज्योतिक देवरूप चन्द्र और सूर्य असंख्यात हैं फिर भी जाति मात्रकी अपेक्षासे ही एक चन्द्रको और एक सूर्यको इन्द्र कहा गया हैवैसे तो जितने चन्द्र और सूर्य हैं। सौधर्म से लेकर अच्युत पर्यंत १२ कल्पों के १० इन्द्र हैं। सब मिलकर इन इन्द्रों की संख्या ६४ है।
देवों के अधिकार को लेकर सूत्रकार अब उनके निवासस्थानभूत विमानों के विषय में कथन करते है-क्यों कि देव विमानों में रहा करते हैं (महालुक्क०) इत्यादि-यह सब सुगम है-हारिन्द्र पदसे पीला वर्ण और शुक्लपद से श्वेतवर्ण गृहीत हुए हैं । सौधर्म आदि विमानों " એજ પ્રમાણે પિશાચથી લઈને ગન્ધર્વ પર્યન્તના આઠ વ્યતર નિકાચિમાં પણ પ્રત્યેકના બે ઈન્દ્રોને હિસાબે કુલ ૧૬ ઇન્દ્રો થાય છે. અપ્રજ્ઞપ્તિક આદિ દેવ વ્યન્તર વિશેષ જ છે. તે આઠ પ્રકારના વ્યતર વિશેના પણ બબ્બે ઈન્દ્રો હોય છે, તેથી તેમના કુલ ૧૬ ઈન્દ્રો થાય છે.
જે કે તિષ્ક દે રૂપ ચન્દ્ર અને સૂર્ય તો અસંખ્યાત છે, છતાં પણ જાતિમાત્રની અપેક્ષાએ જ એક ચન્દ્ર અને એક સૂર્યને ઇન્દ્ર કહેવામાં આવેલ છે. આમ તે જેટલા ચદ્ર અને સૂર્ય છે તે સૌ ઈન્દ્રરૂપ જ છે. સૌધર્મથી લઈને અશ્રુત પર્યાના બાર કપના ૧૦ ઇન્દ્રો છે. આ રીતે प्राथा भजीने २०+18+16+२+१८६४ घन्द्रो थाय छे
દેવેને અધિકાર ચાલી રહ્યો હોવાથી હવે સૂત્રકાર તેમના નિવાસસ્થાનરૂપ વિમાનના વિષયમાં પ્રરૂપણ કરે છે, કારણ કે તેઓ વિમાનમાં २४ छ " महामुक्क० " त्याल. मा सूत्रानो मापा सुगम छे, डारिद्रयस्थी પળે વર્ણ અને શુકલપથી વેતવર્ણ ગ્રહણ કરાવે છે. સૌધર્મ આદિ