________________
सुधा टीका स्था० २ ० ३ सू० ३६ द्वीपसमुद्राणामिन्द्र निरूपणम् ५६५ प्रज्ञप्तौ, तद्यथा-प्राणतश्चैव अच्युतश्चैव । महाशुक्रसहस्रारयोः खलु कल्पयोविमानानि द्विवर्णानि प्रज्ञप्तानि, तद्यथा-हारिद्राणि चैव शुक्लानि चैव । अवेयकानां देवानां-( अवगाहना ) द्वे रत्नी अर्ध्वमुच्चत्वेन प्रज्ञप्ता ।। मू० ३६ ॥ ..
॥ द्वितीयस्थाने तृतीयोद्देशकः समाप्तः ।। २-३ ॥ टीका-'दो अमरकुमारिंदा ' इत्यादि ।
असुरकुमारादि स्तनितकुमारपर्यन्तानां दशानां भवनपतिनिकायानां मेरुमाश्रित्य दक्षिणोत्तरदिग्द्वयाश्रितत्वेन द्विविधत्वात् विंशतिरिन्द्राः। तत्र चमरो दक्षिणदिग्वर्तिनाम् इन्द्रः, वली तूत्तरदिग्वर्तिनामित्येवं सर्वत्र विज्ञेयम् २० । एवं पिशाये दो इन्द्र कहे गये हैं । आनत प्राणन आरण अच्युत इन कल्पों के प्राणत और अच्युन ये दो इन्द्र कहेगये है तथा महाशुक्र और सहस्रार कल्पों के विमान हारिद्रवर्ण (पीला) और शुक्लवर्ण वाले कहे गये हैं। ग्रैवेयक देवों के शरीर की अवगाहना हि रनिप्रमाण है। ____ असुरकुमार से लेकर स्तनितकुमार तक दश भवनपतिनिकायों के २० इन्द्र है मेरु की दक्षिण और उत्तरदिशा को लेकर भवनपतिनिकाय दो प्रकार के हो जाते हैं इनमें जो दक्षिणदिग्वर्ती भवनपतिनिकाय है उसका इन्द्र ,चमर है और जो उत्तरदिगवर्तीनिकाय है उसका इन्द्र यली है, इस तरह से नागकुमार आदि के विषय में भी दक्षिण और उत्तर दिशा में रहने की अपेक्षा से क्रमशः धरण और भूतानन्दआदि इन्द्रों की व्यवस्था समझना चाहिये। આનત, પ્રાણત, આરણ, અશ્રુત, આ કલપના બે ઇન્દ્રોનાં નામ પ્રાકૃત અને અશ્રુત કહા છે ! ૧૦ | મહાશુક અને સહસ્ત્રાર કલપના વિમાને હારિદ્ર (પીળા) અને સફેદ વર્ણવાળાં કહ્યાં છે. દૈવેયકવાસી દેવના શરીરનું પ્રમાણ બે રનિપ્રમાણ કહ્યું છે.
અસુરકુમારથી લઈને સ્વનિતકુમાર સુધીના દશ ભવનપતિનિકાના ૨૦ ઈન્દ્રો છે. મેરની દક્ષિણ અને ઉત્તર દિશાની અપેક્ષાએ ભવનપતિનિકાયના બે પ્રકાર પડી જાય છે. દક્ષિણ દિશાવત જે ભવનપતિ નિકાય છે તેને ઈન્દ્ર ચમર છે અને ઉત્તર દિશાવર્તી જે ભવનપતિ નિકાય છે તેને ઈન્દ્ર બલિ છે. એજ પ્રમાણે નાગકુમાર આદિના વિષયમાં પણ સમજવું. દક્ષિણ અને ઉત્તર દિશામાં રહેનારા નાગકુમારોના ઈન્દ્રોનાં નામ અનુક્રમે ધરણ અને ભૂતાનંદ સમજવા. એજ પ્રમાણે બાકીના સુપર્ણકુમાર આદિના ઉત્તર અને દક્ષિણના ઈન્દ્રો વિષે પણ સમજવું.