________________
सुधा टीका स्था०२ उ०३सू० २८ जीवधर्मनिरूपणम्
३८१ छाया-द्वादशविधेऽपि तपसि, साभ्यन्तर वाह्ये कुशलदृप्टे,
(जिनोपदिष्टे)। अग्लानी अनाजीवी (इहलोकाद्याशसावर्जितः)
ज्ञातव्यः स तप आचारः ॥ इति । वीर्याचारस्तु-ज्ञानादौ स्वशक्तेरगोपनं नातिक्रमणं चेति, तदाह" अणिगृहिय वलवीरिओ परक्कमइ जो जहुत्तमाउत्तो ।
मुंजइ य जहाथाम, नाययो विरियायारो" ॥१॥ इति । छाया-अनिगृहित बलवीयः, पराक्रमते यो यथोक्तमायुक्तः ।
युनक्ति च यथास्थानं, ज्ञातव्यो वीर्याचारः ॥१॥ इति । वीर्याचारमेव विशेषतयाऽभिधातुं पदमुत्रीमाह
'दो पडिमाओ' इत्यादि । प्रतिमा-प्रतिपत्तिः विशिष्टनियमस्वीकरणमित्यर्थः । समाधानं समाधिः श्रुतचारित्ररूपः, तस्य प्रतिमा । उपधानम्-उग्रतपः, तत्पतिमा-उपधानपतिमा द्वादशभिक्षुपतिमा एकादशोपासकपतिमाश्चेत्येवं इह लोक आदि की आशंसा से वर्जित होना है वही तप आचार है ज्ञानादिक के आचरण करने में अपनी शक्ति को छुपाना नहीं इसका नाम वीर्याचार है। कहा भी है-'अणिमूहियबलवीरियो' इत्यादि ।
इस वीर्याचार को ही विशेष रूप से कहने के लिये सूत्रकार ने इस षट्सूत्री का कथन किया है-'दो पडिमाओ' इत्यादि-विशिष्ट नियम रूप अभिग्रह को स्वीकार करना इसका नाम प्रतिमा है-समाधान का नाम समाधि है यह समाधि शुनचारित्र रूप होती है इस समाधि को स्वीकार करना यह समाधि प्रतिमा है उग्रतप का नाम उपधान है इसे आचरित करना इसका नाम उपधानप्रतिमा है यह उपधानप्रतिमा द्वादश રહિત હોવું તેનું નામ જ તપ ચાર છે. જ્ઞાનાદિકનું આચરણ કરવામાં પિતાની શક્તિને છુપાવવી નહીં અને શક્તિ પ્રમાણે કામ કરવું તેનું નામ વીર્યાચાર છે કહ્યું પણ છે કે –
" अणिगृहिय बलवीरिओ" त्यादि. मा वीर्यायानुं मास नि३५५ કરવાને માટે સૂત્રકારે આ સ્ત્રીનું (છ સૂત્રેના સમૂહનું) અહીં કથન કર્યું छ-" दो पडिमाओ" त्या
વિશિષ્ટ નિયમરૂપ અભિગ્રહને સ્વીકાર કરે તેનું નામ પ્રતિમા છે. સમાધાનનું નામ સમાધિ છે. તે સમાધિ કૃતચારિત્રરૂપ હોય છે. આ સમાધિને અંગીકાર કરવી તેનું નામ સમાધિ પ્રતિમા છે. ઉગ્ર તપને ઉપધાન કહે છે. ઉગ્ર તપ આચરવું તેનું નામ ઉપધાન પ્રતિમા છે. તે ઉપધાન પ્રતિમા ૧૨ ભિક્ષુપ્રતિમારૂપ અને શ્રાવકની ૧૧ પ્રતિમારૂપ હોય છે.