________________
३७
स्थानासो टीका-'दुविहा सदा ' इत्यादि। अस्य व्याख्या-अव्यवहितपूर्वमत्रे गता ॥ सू० २७॥ उक्ताः पुद्गलधर्माः, सम्पति धर्माधिकाराज्जीवधर्मानाह
मूलम्-दुविहे आयारे पण्णत्ते, तं जहा-नाणायारे चेत्र नोनाणायारे चेव १ । नोनाणायारे दुविहे पपणत्ते-तं जहादसणायारे चेव नोदंसणायारे चेव २ । नोदंसणायारे दुविहे पण्णते, तं जहा चरित्तायारे चेव नोचरित्तायारे चेव ३। नो
पुद्गलाधिकार होने से ही अब सूत्रकार उनके धर्मरूप शमादिकों का आत्तादि विशेषण सहित वर्णन करते हैं___ 'दुविहा सदा पण्णत्ता' इत्यादि ।
टीकार्थ-शब्द दो प्रकार के कहे गये हैं एक आत्तशब्द और दूसरे अनात्तशब्द इसी पकार से वे इष्ट से लेकर यावत् मन आम तक दो दो प्रकार के होते हैं एसा जानना चाहिये।
इसी प्रकार से रूप आत्त और अनात्त के भेद से दो प्रकार के होते हैं इनके शेष प्रकार जो इष्ट से लगाकर मन आम तक है उनका भी कथन करना चाहिये इसी प्रकार से गंध, रस और स्पों का भी कथन करना चाहिये अर्थात् एक एक में आत्तादिक ६-६ आलापक कहना चाहिये इस सत्र की व्याख्या स्पष्ट है ॥सू०२७॥
પુનું વક્તવ્ય ચાલી રહ્યું છે, તેથી હવે સૂત્રકાર તેમના ધર્મરૂપ શબ્દાદિકેનું આજ્ઞાદિ વિશેષણે સહિત વર્ણન કરે છે–
“दुविहा सहा पण्णचा ' छत्याह
ટીકાઈ–શબ્દ બે પ્રકારના કહ્યા છે–(૧) આત્ત શબ્દ અને (૨) અનાર શબ્દ. એ જ પ્રમાણે ઈષ્ટ, અનિષ્ટથી લઈને મન આમ, મન અનામ પર્યન્તના તેના બન્ને પ્રકાર પણ ઉપર મુજબ જ સમજવા.
એજ પ્રમાણે રૂપના પણ આત્ત, અનાત્તથી લઈને મન આમ, મન અનામ પર્યન્તના બન્ને પ્રકારનું કથન પણ સમજી લેવું એજ પ્રમાણે ગંધ, રસ અને સ્પર્શેના ભેદનું કથન પણ સમજવું. એટલે કે પ્રત્યેકના વિષયમાં આરાદિક ૬-૬ આલાપક કહેવા જોઈએ. આ સૂત્રની વ્યાખ્યા સ્પષ્ટ હોવાથી વધુ વિવેચેન કર્યું નથી. આ સૂ ૨૭ છે