________________
सुधा टीका स्था०२ उ०३ २ सू० २५ शब्दद्वैविध्यनिरूपणम् ४। ततशब्दो घनः शुषिरश्चेति द्विविधः। तत्र वन:-कांस्यतालादिजनितः, शुपिरः-वंशादिजनितः ५। एवं विततोऽपि घनशुपिरभेदेन द्विविधः । उक्तञ्च-"ततं वीणादिकं ज्ञेयं, विततं पटहादिकम् ।
घनं तु कांस्यतालादि, वंशादि शुपिरं मतम् ॥१॥” इति ६ । भूपणशब्दः-नू पुरादिजनितः, तद्भिन्नो नोभूषणशब्दः ७ । तालशब्द: हस्ततालादिजनिता, लत्तिकाशब्द:-पाणिप्रहारजनितः ८ । अनयाऽष्टमुच्या के परस्पर टकराने से जो शब्द होता है ) है वह नोआतोद्य शब्द है वीणा आदि से जो शब्द उत्पन्न होता है वह तत शन्द है तथा पटह (ढोल) आदि से जो शब्द उत्पन्न होता है वह वितन शब्द है ४ घन और शुषिर के भेद से तत शब्द दो प्रकार का है-कांस्य ताल आदि से जनित जो शब्द है वह धनशब्द है वंश शंख आदि से जनित जो शब्द है वह शुषिर शब्द है इसी तरह से वितत शब्द' भी धन और शुपिर के भेद से दो प्रकार का है उन्हें च-"ततं वीणादिकं " इत्यादि ।
नपुर आदि से जनित शब्द भूषण शब्द है तथा इससेभिन्न जो शब्द है वह नोभूषण शब्द है हाथों की ताली बजाने आदि से जो शब्द होता है वह तालशब्द है तथा एंडी आदि के प्रहार से जो शब्द होता है वह लत्तिका शब्द है इस अष्ट सूत्रों द्वारा शब्दों के भेद कहे गये हैं अब शब्दोत्पत्ति के विषय में सूत्रकार कहते हैं-शब्द दो कारणों से उत्पन्न होता है एक तो संघातरूप વાંસ આદિ પરસ્પર અથડાવાથી જ અવાજ થાય છે તેને આદ્ય શબ્દ કહે છે. વિષ્ણુ આદિમાથી જે અવાજ નીકળે છે તેને તતશબ્દ કહે છે, તથા ઢેલ આદિમાધી જે અવાજ નીકળે છે તેને વિતતશબ્દ કહે છે (૪) ઘન અને શુષિરના ભેદથી તતશબ્દ બે પ્રકારના કહ્યા છે-કરતાલ, મંજિરા આદિથી જનિત જે અવાજ છે તેને ઘનશબ્દ કહે છે અને વાંસળી, શંખ આદિથી જનિત શબ્દને શુષિર શબ્દ કહે છે. વિતત શદ પણ ઘન અને શુષિરના ભેદથી- બે ४२ना छ. ४ा ५५ -" ततं वोणादिकं " त्यादि
નૂપુર (ઝાંઝર) આદિ દ્વારા જનિત શબ્દને ભૂષણ શબ્દ કહે છે અને તેના કરતાં ભિન્ન એવા શબ્દને ભૂષણ શબ્દ કહે છે. હાથેથી તાળી પાડવા આદિ વડે જે શબ્દ થાય છે તેને તાલ શબ્દ કહે છે. પગની એડી વગેરેના પ્રહારથી જે શબ્દ થાય છે તેને લતિકા શબ્દ કહે છે. આ અષ્ટસ્ત્રી દ્વારા સૂત્રકારે શબ્દના ભેદનું નિરૂપણ કર્યું છે. હવે સૂત્રકાર શ ત્પત્તિનાં કારણનું નિરૂપણ કરે છે-શબ્દ બે રીતે ઉત્પન્ન થાય છે–સંઘાતરૂપ અવસ્થાને