________________
३१०
स्थानासो भवनपतयः ८ । परिगणितभेदग्रहणं भेदान्नरोपलक्षणं, न तु व्यवच्छेदार्थम् , सर्वजीवानां विग्रहगतावेकशरीरत्वात् . अन्यढा-उत्पनी-द्वि शरीरत्वादिति । सामान्यत आह-'देवा दुविहा' इत्यादि । व्याख्या सुगमा || मृ० २४ ॥ इतिश्री विश्वविख्यात-जगदवल्लभ-प्रसिद्धवाचक-पञ्चदशभापाकलित. ललितकलापालापक-प्रविशुद्धगद्यपधनैकग्रन्धनिर्मापक-बादिमानमर्दक श्रीशाहछत्रपति कोल्हापुरराजमदत्त जनशास्त्राचार्य'पदभूपित-कोल्हापुरराजगुरु बालवायचारि जैनाचार्य-जैनधर्म
दिवाकर-पूज्यश्री-घासीलालबतिविरचितायां
स्थानाङ्गमत्रस्य सुधाख्यायां व्याख्यायाम्
द्वितीयस्थानस्य द्विनीयोद्देशकः समासः ॥२-२॥ तरह से किन्नर आदि सात देवोंके सम्बन्धमें भी जानना चाहिये इनमें किन्नर, किम्पुरुप और गन्धर्व ये तीन व्यन्तरदेव हैं नागकुमार, सुवर्णकुमार अग्निकुमार और वायुकुमार ये चार भवनपति देव हैं। इन परिगणित भेदोंका जो यहां ग्रहण हुआ है वह अन्य भेदोंको ग्रहण करने के लिये ही हुआ है उनके व्यवच्छेदके लिये नहीं हुआ है जितने भी जीव होते हैं उन सबको विग्रहगति में एक ही गरीर होता है और उपपातके समय उनके दो शरीर होते हैं । "देवा द्विविधाः प्रज्ञप्ताः" ऐसा जो कहा गया है कि देव दो प्रकार के होते हैं एक एकशरीरवाले और दूसरे दो शरीरवाले सो यह कथन सामान्यरूप से कहा गया है ॥ मृ०२४॥ श्री जैनाचार्य-जैनधर्मदिवाकर-पूज्यश्री घामीलालचतिविरचित स्थानाङ्ग सूत्रकी सुधानामक टीकार्थका दुसरेस्थानकका द्वितीय उद्देशक समाप्त।।२.२|| હોય છે. આ પ્રકારનું કથન કિન્નર આદિ સાત પ્રકારના દેવ વિષે પણ સમજવું. તેમાંના કિન્નર, જિંપુરુષ અને ગંધર્વ, આ ત્રણ વ્યન્તર દે છે અને બાકીના નાગકુમાર, સુવર્ણકુમાર, અગ્નિકુમાર અને વાયુમાર, એ ચાર ભવનપતિ દેવે છે અહીં ગણાવવામાં આવેલા જે ભેદને ગ્રહણ કરાયા છે, તે અન્ય ભેદને ગ્રહણ કરવા માટે જ ગણાવ્યા છે, તેમને વ્યવચ્છેદ કરવાને માટે અહીં તેમને ગણાવવામાં આવેલ નથી. જેટલાં જ હોય છે તે બધાને વિગ્રહગતિમાં એક १ शरी२ डाय छ भने 6५पातने समये तमने से शरीर डाय छे. " देवा द्विविधा प्रन्नप्ताः " हेव मे १२ना डाय छे. (१) से शरीरवारा मने (२) શરીરવાળા. આ પ્રકારનું જે કથન અહીં કરવામાં આવ્યું છે તે સામાન્યરૂપે કરવામાં આવ્યું છે, એમ સમજવું જોઈએ. સૂ ૨૪ શ્રી જૈનાચાર્ય–જૈનધર્મદિવાકર-પૂજ્ય શ્રી ઘાસલાલ મુનિવિરચિત સ્થાનાંગસૂત્રની સુધા નામની ટીકાઈના બીજા સ્થાનકનો બીજો ઉદ્દેશક સમાપ્ત. છે ૨-૨ છે