________________
स्थानांद्व इत्यन्तानि नव. एवमेतयोः संकलनेन चतुर्दशापि मूत्राणि विमक्षितविषयवस्त्यपेक्षया विज्ञेयानि । अयमत्र विवेकः देशेनापि-देशतोऽपि शृणोति-बहुषु शब्देषु काँश्चित् शब्दान् श्रृणोति, सणापि-सर्वतोऽपि सामस्त्येन सर्वान् शब्दान् श्रृगोतीति १ । एवं रूपादिष्वपि भावनोयम् १४।।
उक्तं सामान्यतः श्राणादिकम् , विशेषवित्रशायां देवानां प्राधान्यात्तानाश्रित्य माह-' दोहि ठाणेहिं ' इत्यादि-चतुर्दशसूत्री द्वाभ्यां स्थानाभ्यां देवः शब्दान् श्रृगोति-देशेनापि सर्वेणापि, विवक्षितशब्दादिविषयवस्त्वपेक्षया देशतः सर्वतो से जानना चाहिये इसका अभिप्राय ऐसा है-अनेक शब्दों में से यह जीव जो कि कितनेक शब्दों को सुनता है वह उसका सुनना देश से सुनना है और जब समस्त शब्दों को सुनता है सो वह सुनना उसका सर्वदेश से सुनना है इसी तरह का कथन रूपादिकों के विषय में भी कर लेना चाहिये १४ ___सामान्यरूप से यह प्रवणादिक का कथन किया है अब सूत्रकार विशेषविवक्षा को आश्रित करके देवों की प्रधानता ले इनका कथन करते हैं-" दोहिं ठाणेहिं" इत्यादि-चतुर्दश सूत्री है-दो स्थानों को लेकर देव शब्दों को सुनता है वे दो स्थान एकदेश और सर्वदेशरूप हैं देव एकदेशरूप से भी शब्दों को सुनता है और सर्वदेशरूप ले भी शब्दों को सुनता है अर्थात् विवक्षित शन्दादि विषयल्प वस्तु की વિવક્ષિત (અમુક) વસ્તુની અપેક્ષાએ સમજવા જોઈએ. આ કથનનું તાત્પર્ય એવું છે કે અનેક શબ્દમાંથી આ જીવ જે કેટલાક શબ્દને સાંભળે છે, તે (તેમને સાંભળવાની) ક્રિયાને દેશરૂપ શ્રવણ કહે છે, અને જ્યારે તે સમસ્ત શબ્દને સંભળે છે ત્યારે તેના દ્વારા તેમનું જે શ્રવણ થાય છે તેને સર્વદેશથી થયેલું શ્રવણ કહેવાય છે. એ જ પ્રકારનું કથન રૂપાદિકના વિષયમાં પણ સમજી લેવું. ૧૪
સામાન્ય રૂપે આ શ્રવણાદિકનું કથન અહીં કરવામાં આવ્યું છે. હવે સૂત્રકાર દેવોની પ્રધાનતાની અપેક્ષાએ તેમનું વિશેષ કથન કરે છે–
"दोहिं ठाणेहिं" त्यादि १४ सूत्री मी मामा माव्यां छબે સ્થાનો દ્વારા દેવ શબ્દને શ્રવણ કરે છે-(૧) એક દેશથી અને (૨) સર્વદેશથી. એટલે કે એક દેશરૂપે પણ દેવ શબ્દોને સાંભળે છે અને સર્વદેશરૂપે પણ શબ્દોને સાંભળે છે. આ કથનનું તાત્પર્ય એ છે કે શબ્દાદિ વિષયરૂપ વસ્તુની અપેક્ષાએ તે દેવ દેશની અપેક્ષાએ શબ્દોને શ્રવણ કરે છે અને સમસ્ત