________________
Kधा रीका स्था०२३०२ सू०२४ अधोलोकशानादिविषय आत्मनोद्वैविध्यम् ३५७ देशस्य प्लीहादिना रुद्धत्वात् , अन्यथा सर्वेणेति ७ । वेदयति-अनुभवति देशेन= हस्ताद्यवयवविशेषेण, सर्वेण-सर्वाव पवैः परिणमितान् आहारपुद्गलान् इष्टानिष्टपरिणामतः ८ । निर्नरयति-त्यजति-आहारितान् परिणमितान् वेदितान् आहारपुद्गलान् देशेन-अपानादिना, सर्वेग-सर्वशरीरेणैव प्रस्वेदवदिति ९ । (१४) अथ - वैतानि शब्दादि स्पर्शपर्यन्तानि पञ्च, तथा 'अवभासते' इत्यारभ्य निर्जरयति,
सर्वदेश से परिणमाता है भक्ताशय जब प्लीहा लीवर रोग आदि से रुद्ध होता है तय गृहीत आहारको जीव एकदेश से खलरसभागरूप में परिणमाता है और जब ऐसा नहीं होना है तब वह गृहीत आहार को सर्वदेश से खलरसभागरूप में परिणमाता है ७ इसी तरह जीव परिणमित आहार पुद्गलों को इप्टानिष्ट परिणाम के रूप में एकदेश से और सर्वदेश से अनुभव करता है हस्तादि अवयवविशेष द्वारा अनुभव करना एकदेश से अनुभव करना है और सर्वांवयवों द्वारा जो अनुभव करना है वह सर्वदेश से अनुभव करना है इसी तरह जीव आहारित परिणषित, वेदित आहारपुद्गलों को अपान आदिरूप एकदेश द्वारा और प्रस्वेदादि की तरह सर्वशरीर द्वारा छोड़ना है अथवा शब्द से लेकर स्पर्शान्त तक के सूत्र तथा "अवभासते" से लेकर निर्जरयति तक के ९ सूत्र ये सब १४ सूत्र विवक्षित वस्तु की अपेक्षा (લેહીમાં ભળે એવાં તો એક દેશથી પણ પરિણાવે છે અને સર્વ દેશથી પણ પરિણાવે છે જ્યારે પાચનક્રિયા કરનારાં જઠર, કાળજું, આંતરડા આદિ અંગોમાંના કેઈ પણ અંગો કઈ રગને કારણે કામ કરી શક્તાં નથી, ત્યારે ગૃહીત આહારને જીવ એક દેશથી ખેલરસભાગ રૂપે પરિણાવે છે, પણ જ્યારે એવું બનતું નથી ત્યારે જીવ ગૃહીત આહારને સર્વ દેશોથી ખલાસ ભાગરૂપે પરિણાવે છે. (૭) એજ પ્રમાણે પરિમિત આહાર પુદગલેને જીવ ઈનિષ્ટ પરિણામ રૂપે એક દેશથી પણ અનુભવે છે અને સર્વ દેશથી પણ અનુભવે છે. હાથ આદિ અવયવ વિશેષ દ્વિારા અનુભવ કરી તેનું નામ “એક દેશથી અનુભવ કરે”, અને બધાં અવયવે દ્વારા જે અનુભવ કરાય છે તેનું નામ “સર્વ દેશથી અનુભવ કરે ” ગણાય છે. (૮) એજ પ્રમાણે જીવ આહારિત, પરિણમિત, અને વેદિત આહાર યુગલને અપાન આદિપ એક દેશથી અથવા પ્રસ્વેદ આદિ રૂપે સર્વ શરીર दारा छ। छ (6). ___अथवा शथी ने स्पशन्ति सुधाना पांय सूत्र तथा “ अवभासते" था ने निर्जरयति " सुधाना न सूत्र भगाने १४ सूत्र मन छे. २१४ सूत्र