________________
३५२
न
स्थानागसूत्रे टोका- दोहिं ठाणेहि' इत्यादि ।
सूत्रचतुष्टयम् द्वाभ्यां स्थानाभ्यां प्रकाराभ्यामात्मगताम्याम् आत्मा अवधिधारी जीवः अधोलोकं जानाति-अवधिज्ञानेन, पश्यति-अधिदर्शनेन, तद्यथासमवहतेन= कृतवैक्रियसमुद्धानेन -आत्मना, आत्मा-जीवः अधोलोकं जानाति पश्यति, असमवहतेन क्रियससुद्धातरहितेन आत्मना आत्मा अधोलोकं जानाति पश्यतीत्याह-' आहोही'-त्यादि-' आहोही ' यथावधिः-यथा यत्मकारोऽवधियस्य स तथा, यद्वा-'अधोऽवधिः' इतिच्छाया, तत्र अधा=परमावधेरधोवती-अव
वैमानिक चरम और अचरम होते हैं ऐसा कहा गया है ये वैमानिक अवधिज्ञान से अधोलोक आदि को जानते हैं और देखते हैं सो वेद (जान ने) में जीव के दो प्रकार होते हैं वही अब प्रकट किया जाता है-"दोहिं ठाणेहिं आया अहोलोग जाणइ पास"
"दोहिं ठाणेहिं ) इत्यादि चार सूत्र हैं आत्मगत दो प्रकारों से आत्मा अवधिज्ञानधारी जीव अपने को अविधिज्ञान द्वारा जानता है और अवधिदर्शन द्वारा उसे देखता है वह अवधिज्ञानी जीव समवहत और असमवहतके भेद से दो प्रकार का होता है वैक्रियसमुद्घात जब वह करता है तब वह समवहन और वैक्रियससुद्धात से रहित असमवहत कहलाता है दोनों ही अवस्थाओं में वर्तमान वह अवधिधारी आत्मा अधोलोक को जानता और देखता है अवधिज्ञान अनेक प्रकार का होता है अतः “आहोही" इत्यादि सूत्रपाठ द्वारा सूत्रकार
પહેલાં એ ઉલ્લેખ થયો છે કે વિમાનિકે ચરમ પણ હોય છે અને અચરમ પણ હોય છે તે વૈમાનિકે પિતાના અવધિજ્ઞાનથી અધોલોક આદિને જાણે છે અને દેખે છે. આ વેદ (જાણવા) ની અપેક્ષાએ જીવના બે પ્રકાર હોય છે. સૂત્રકાર હવે એજ વાતને પ્રકટ કરે છે– ___“ दोहि ठाणेहिं आया अहोलोग जाणइ पासइ”
“ दोहि ठाणेहिं " त्या या२ सूत्र छे. मामात में प्रा३ मामा (અવધિજ્ઞાનધારી જીવ) પિતાના અવધિજ્ઞાન દ્વારા અલકને જાણે છે અને અવધિદર્શન દ્વારા તેને દેખે છે. તે અવધિજ્ઞાની જવ બે પ્રકારના હોય છે. (૧) સમવહન અને અસમવહત. જ્યારે તે વૈકિય સમુદુઘાત કરે છે ત્યારે તેને સમવહત કહે છે, અને જ્યારે તે વૈકિય સમુદ્દઘાતથી રહિત હોય છે ત્યારે તેને અસમવહત કહે છે આ બન્ને પ્રકારની અવસ્થાવાળો અવધિજ્ઞાની આત્મા અલકને જાણે છે અને દેખે છે.