________________
स्थानास्त्रे गमनं तु आत्मनो व्युत्पत्तिनिमित्तमेव नतु प्रवृत्तिनिमित्तम् । प्रवृत्तिनिमित्तं तु उगयोग एव। अथवा-संसार्यपेक्षया चतुर्गतिषु सततगमनात् मुक्तापेक्षया तु भूतपूर्वस्य तस्याश्रयणात् आत्मा एका-एकत्वसंख्यावान् कथंचित् , न तु द्वयाबन सकता है कि ऐसी स्थिति में उनमें अपरिणामिता आ जावेगी और इस अपरिणामिताले प्रभावसे उनमें अवस्तुता माननी पड़ेगी तो इस आशंकाका समाधान ऐसा है कि आत्माकी व्युत्पत्ति करने में "अपनी पर्यायों में निरन्तर गमन करना है" ऐसा जो कहा गया है वह सो केवल उसकी व्युत्पत्ति बतलाने के लिये ही किया गया है ऐसा कथन प्रवृत्तिका निमित्त नहीं होता है प्रवृत्तिका निमित्त तो उसमें उपयोग ही होता है अर्थात् जहां उपयोग है वही आत्मा है इसलिये "आत्मा' इस शब्दकी प्रवृत्ति का निमित्त उपयोग है अपनी पर्यायों में निरन्तर नमन करना नहीं है।
अथवा-"अतति सततं गच्छति इत्ति आत्मा" ऐसी जो आत्मा शब्दकी यह व्युत्पत्ति की गई है वह संसारी आत्माको लेकर की गई है क्यों कि संसारी आत्मा निरन्तर चतुर्गति रूप संसार में गमन किया करता है। तथा मुक्त जीन में भी भूतपूर्वनय की अपेक्षा लेकर यह व्युत्पत्ति घटित हो जाती है और इसके अनुसार वे भी आत्मा हैं ऐसा कथन बन जाता है यह आत्मा एक है एक संख्यावाला है-दो आदि નથી, તે એવું કથન પણ બરાબર લાગતું નથી, કારણ કે એવી સ્થિતિમાં તે તેમનામાં અપરિણામિતા આવી જશે અને તે અપરિણમિતાના પ્રભાવથી તેમનામાં અવસ્તુતા માનવી પડશે. ”
આ આશંકાનું સમાધાન આ પ્રમાણે છે--આત્માની વ્યુત્પત્તિ કરતી વખતે એવું જે કહેવામાં આવ્યું છે કે “પિતાની પર્યાયમાં નિરન્તર ગમન કરે છે,” તે તે માત્ર તેની વ્યુત્પત્તિ બતાવવાને માટે કહેવામાં આવેલ છે. એવું કથન પ્રવૃત્તિનું નિમિત્ત થતું નથી. તેમાં પ્રવૃત્તિનું નિમિત્ત તે ઉપ
ગ જ હોય છે, એટલે કે જ્યાં ઉપગ-લક્ષણને સભાવ હોય છે, ત્યાં જ આત્માને સદૂભાવ હોય છે. તેથી “આત્મા” આ શબ્દની પ્રવૃત્તિનું નિમિત્ત ઉપગ છે, પિતાની પર્યાયમાં નિરન્તર ગમન કરવારૂપ નિમિત્ત હેતું નથી.
__अथवा-" अतति सततं गच्छति इति आत्मा ” मामानी मारे વ્યુત્પત્તિ કહી છે તે સંસારી આત્માઓની અપેક્ષાએ કહી છે, કારણ કે સંસારી આત્માઓ નિરન્તર ચતુર્ગતિરૂપ સંસારમાં ગમન કર્યા કરે છે. મુક્ત જીવમાં પણ ભૂતપૂર્વનયની અપેક્ષાએ આ વ્યુત્પત્તિ ઘટાવી શકાય છે, અને તે અનુસાર તેઓ પણ આત્મા છે એ કથન સંભવી શકે છે, તે આત્મા એક છે,