SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ રૂ स्थाना , " देवानां सदा नित्यं समितं - सन्ततं निरन्तरमित्यर्थः यत् पापं कर्म - ज्ञानावरणादि सततबन्धकत्वाज्जीवानाम्, क्रियते बध्यते कर्मकर्तृप्रयोगोऽय, भवति संपद्यत इत्यर्थः । ते पूर्वोक्ता देवास्तस्य = स्वकृतकर्मणोऽवधाकालातिक्रमे सवि ' तत्यगयाथि ' त्ति - अत्र 'अपि ' शब्द एवकारार्थे तेन तत्रगता एव तत्र देवभवे गता अपि-वर्त्तमाना एव कल्पातीतानां क्षेत्रान्तरादिगमनासंभवादिह - ' तत्र - अन्यत्र इति शब्दाभ्यां भव एव विवक्षितोऽस्ति नत्वन्यक्षेत्रादीति । एके= केचन देवा वेदनाम् = उदयं विपाकं वेदयन्ति = अनुभवन्ति । तथा अन्यत्रगता अपि देवभवादन्यत्र गताः - उत्पन्ना एव वेदनाम भवन्ति । केचित्तु उभयत्रापि, केचिद् विपाकोदयापेक्षया नोभयत्रापि ' इति विकल्पद्वयमत्रसूत्रे द्वित्वाधिकारान्नाङ्गीकृतहैं । इस तरह कल्पोपपन्न देवों को विमानोपपन्न देवों को चारोपपन्नक देवों में के भेदरूप चार स्थितिक देवों को गतिरतिक देवों को और गतिसमापनक रूप भवनपति एवं व्यन्तरदेवों को जो निरन्तर सदा ज्ञानावरणीयादि पापकर्म बंधता रहता है वह उनके द्वारा बांधा गया पापकर्म अपने अबाधाकाल के बाद ही वेदित- अनुभवित होता है इन में जो कल्पातीत देव हैं वे अपने स्थान को छोड़कर अन्यक्षेत्रादि में जाते नहीं हैं इसलिये वे उसी भव में वर्तमान रह कर ही उस पापकर्मको उदय में भोगते हैं तथा कितनेक देव देवभव से अन्यत्र भव में उत्पन्न होकर ही उस कद्रकर्म के उदय को भोगते हैं कितनेक देव देवभवमें और अन्य भवमें भी कर्मोदयको भोगते हैं तथा कितनेक देव विपाकोदय की अपेक्षा उभयत्र भी उदय को नहीं भोगते हैं " ऐसे તયા ભવનપતિ અને વાનન્યન્તર દેવાને ગતિસમાપન્નક પત્ર દ્વારા ગ્રહણુ કરવામા આવ્યા છે. આ રીતે કલ્પાપન્નક દેવા. વિમાનાપપન્નક વા, ચારેાપપન્નક દેવાના ભેદરૂપ ચારસ્થિતિક ધ્રુવા, ગતિરતિક દેવા, અને ગતિસમાપન્નક રૂપ ભવનપતિ તથા વાનન્યન્તર ધ્રુવે જે નિરન્તર જ્ઞાનાવરણીયાદિ પાપકમાં ખાંધતા રહે છે તે તેમના દ્વારા ખાધવામાં આવેલાં પાપકર્મો પેાતાના માધાકાળ બાદ જ વેતિ ( અનુભવિત ) થાય છે તેમાંના જે કાતીત દેવે છે તે પેાતાના સ્થાનને છેડીને અન્ય ક્ષેત્રાદિમાં જતાં નથી, તેથી તે એજ ભવમાં વમાન રહીને જ તે પાપકમના ઉદયને ભોગવે છે. તથા કેટલાક ઢવા દેવભવમાંથી અન્ય ભવમાં ઉત્પન્ન થઈને જ તે બદ્ધ કર્માંના ઉદયને ભાગવે છે. કેટલાક દેવા દેવભવમાં અને અન્યભવમાં પણ કહૃદયને ભાગવે છે. તથા કેટલાક દેવો વિપાકેાદયની અપેક્ષાએ ઉભયત્ર ( આ ભવમાં અને અન્ય ભવમાં) પશુ ઉદયને ભેગવતા નથી. એવાં જે આ બે વિકલ્પે છે તેમને આ સૂત્રમાં
SR No.009307
Book TitleSthanang Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages706
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sthanang
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy