________________
सुधा टीका स्था० १ उ० १ सू० २ आत्मन एकत्वनिरूपणम्
भगवता यदाख्यातं तदधुना प्रोच्यते, तत्र सकलपदार्शनां सम्यमिथ्या. ज्ञानश्रद्धानानुष्ठानविषयीकरणेन उपयोगमापणादात्मनः सकलपदार्थापेक्षया प्राधान्यमतस्तमादौ निरूपयितुमाह
मूलम्-एगे आया । सू० ॥२॥ छया-एक आत्मा ॥ १० ॥२॥ व्याख्या-'एगे आया' इत्यादि
आत्मा अतति-संततं जानातीति आत्मा-जीवः, अत धातोर्गत्यर्थत्वाद् गत्यर्थानां च ज्ञानार्थत्वात् । जीवस्य उपयोगलक्षणत्वात् सिद्धसंसारीत्यवस्था
अथवा-" आउसं तेणं" की संस्कृत छाया “आजुषमाणेण" ऐसी जय की जाती है-तब विनयमर्यादा को लेकर गुरु की सेवा करते हुए मुझे भगवान् से इस प्रकार कहा गया है यह आत्मादिक पदार्थो का एकत्वादिरूप से प्रतिपादन किया गया है । (११) ।। सू० १॥ ___भगवान ने जो कहा है वह अब प्रकाशित किया जाता है इसमें सब से प्रथम आत्मा का निरूपण किया जाता है क्यों कि आत्मा ही सफलपदार्थों के सम्यग्ज्ञान, मिथ्याज्ञान, सम्धक श्रद्धा, मिथ्या श्रद्धा, सम्यक अनुष्ठान और मिथ्या अनुष्ठानों का विषय होता है और इन्हीं क्रियाओं से वह अपनी और उपयुक्त किया जाता है इस तरह सकलपदार्थों की अपेक्षा उसमें प्रधानता आ जाती है
मथा-" आउस तेण" नी संस्कृत छाया " आजुषमाणेण " पy થાય છે. ત્યારે આ સૂત્રનો આ પ્રમાણે અર્થ થાય“ ત્યારે વિનયમર્યાદાપૂર્વક ગુરુની સેવા કરતાં એવા મને ભગવાન દ્વારા આ પ્રમાણે કહેવામાં આવ્યું છે એટલે કે હું જ્યારે ભગવાન મહાવીરની સેવા કરતા હતા, ત્યારે ભગવાન દ્વારા આત્માદિક પદાર્થોનું એકત્વાદિરૂપે મારી સમક્ષ પ્રતિપાદન કરવામાં આવ્યું હતું. મેં ૧૧ છે સૂ૦૧ છે
ભગવાન મહાવીરે સુધર્મા સ્વામીને જે ધર્મતત્વ સમજાવ્યું હતું, તે હવે પ્રકટ કરવામાં આવે છે–તેમાં સૌથી પહેલાં તે આત્માનું નિરૂપણ કરવામાં આવે છે, કારણ કે આત્મા જ સમસ્ત પદાર્થોના સમ્યજ્ઞાન, મિથ્યાજ્ઞાન, સમ્યક્ શ્રદ્ધા, મિથ્યા શ્રદ્ધા, સમ્યફ અનુષ્ઠાન અને મિથ્યા અનુષ્ઠાનેને વિષય હોય છે અને એજ ક્રિયાઓથી તે પિતાની તરફ ઉપયુક્ત કરાય છે આ રીતે બધાં પદાર્થો કરતા આત્મામાં પ્રધાનતા રહેલી જણાય છે.