________________
स्थान
रूपया,समस्तवस्तुविस्तरव्याप्तिलक्षणेन अभिविधिना वा ख्यातम् = कथितम् आत्मादि समस्तवस्तुजातं कथितमित्यर्थः (१) अथवा श्रुतं मया 'आउसंते' इति आयुष्मदन्ते - आयु:संयमरूपं यशः कीर्तिरूपं च प्रशस्तं प्रभूतं वा यस्य स आयुष्मान- बर्द्धमानस्वामी, तस्य अन्ते=समीपे, 'णं' इति वाक्यालङ्कारे, भगवता एवमाख्यातम् (२)
१३
दोनों के अर्थ में आया है इस तरह जो आत्मादि पदार्थों का एकत्वादि रूप से कथन किया गया है उसमें जीव अजीव आदि पदार्थों के लक्षणों ही विशेषरूप से वर्णन किया गया है तथा वह समस्तवस्तुओं के वर्णन में व्यासरूप अभिविधि से युक्त है (१)
अथवा- -" आउसं तेणं भगवया एवमक्खायं " जब सूत्र इस प्रकार से पढ़ा जावेगा -तब इसकी संस्कृत छाया " आयुष्मदन्ते खलु भगवता एवमाख्यातम् " ऐसी होगी यहां पर आयु शब्द के वाच्यार्थ संयम, यश और कीर्ति ये हुए हैं सो प्रशस्त या अखण्ड इन रूप आयुवाले श्री वर्धमान स्वामी के अन्त - समीप में मैंने सुना है यहां " णं " यह शब्द वाक्यालङ्कार में प्रयुक्त हुआ है । इस तरह भगवान् महावीर के पास वह मैंने सुना है जो भगवान् ने ऐसा कहा है (२)
"6 आख्यातम् " भां ? 'आ' उपसर्ग छे ते भर्यादा भने अलिविधि, मे બન્નેના અર્થમાં પ્રયુક્ત થયેલ છે આ રીતે આત્માદિ પદાર્થોનું જે એકત્વાદિ રૂપે કથન કરવામાં આવ્યુ તેમાં જીવ, અજીવ આદિ પદાર્થોનાં લક્ષણાનુંજ વિશેષરૂપે વર્ષોંન કરવામાં આવ્યુ છે. તથા તે સમસ્ત વસ્તુઓનું વણુન વ્યાસિરૂપ અભિવિધિથી યુકત છે. ॥ ૧ ॥
अथवा -- ( आउसं तेण भगवयो एवमक्खायं ) मा प्रभा सूत्रने ले बांयवामां आवे, तो तेनी संस्कृत छाया या अभा थशे - ( आयुष्मद्न्ते खलु भगवता एवमाख्यातम् ) अडी 'आयु' शहना वास्यार्थ " 'संयम, यश भने કીર્તિ ” સમજવાના છે. તેથી આ સૂત્રને આ પ્રમાણે પણ અથ થાય છે—
""
પ્રશસ્ત અથવા અખંડ સયમ, યશ અને કીર્તિવાળા શ્રી વ માન સ્વામીની सभीचे था प्रमाणे सांभज्युं छे " सहीं " णं" मा शब्द वाड्यास र ३ વપરાચે છે. આ રીતે આ સૂત્રના અર્થ આ પ્રમાણે પણ કરી શકાય છે— “ અખડ યશ, સયમ અને કીર્તિસ`પન્ન મહાવીર ભગવાનની સમીપે આ વાત ( આ પ્રકારનું પ્રતિપાદન મે સાંભળ્યુ છે—કહેવાનું તાત્પ એ છે કે હું ભગવાને કહેલી વાત જ કહી રહ્યો છું. ॥ ૨ ॥