________________
२७६
स्थानासूत्रे
टीका- ' दोहिं ठाणेहिं ' इत्यादि ।
श्रुत्वा - के वेलिमज्ञप्तस्य धर्मस्योपादेयतामा, अभिसमेत्य - वां हृदिसंघार्य । अयं भावः - धर्मोपादेयतायाः श्रवणं, हृदि धारणं चेति द्वे स्थाने धर्मश्रवणस्य कारणमिति ।
उक्तं च-" सद्धर्मश्रवणादेव, नरो विगतकल्मपः ।
1
ज्ञाततत्वो महासत्त्वः परं संवेगमागतः ॥ १ ॥ धर्मोपादेयतां ज्ञात्वा, संजातेच्छोत्र भावतः । दृढं स्वशक्तिमालोच्य ग्रहणे संप्रवर्त्तते ॥ २ ॥ "
धर्मादि प्राप्ति में कारणान्तर दय का कथन -
" दोहि ठाणेहिं आया केवलिपन्नत्तं धम्मं लभेज्ज सत्रणयाए इत्यादि ॥ १० ॥
टीकार्थ- आत्मा दो स्थानोंके द्वारा केवलिप्रज्ञस धर्मको पा लेता है, वे दो स्थानरूप कारण है एक श्रवण और दूसरा हृदय में उसका अवधारण इसका तात्पर्य ऐसा है कि आत्मा केवलि प्रज्ञप्त धर्म उपादेय है " ऐसा जब सुनता है तो इस श्रवणमात्र से वह केवलिप्रज्ञप्त धर्मको ग्रहण नहीं कर लेता है, अतः इसके लिये आवश्यकता है उसे हृदय में अवधारग करने की इसीलिये यहां केवलि प्रज्ञप्त धर्म को प्राप्त करने के लिये इन दो कारणों का निर्देश किया गया है उक्तं च- " सर्भश्रवणादेव " इत्यादि
जिनोक्त सच्चे धर्म सुननेसे (धर्म का श्रवण करने से ) मनुष्य कल्मष (पाप) विहीन हो जाता है क्यों कि वह उसके द्वारा हेय
ܕܙ
ધર્માદિની પ્રાપ્તિના નિમિત્તરૂપ અન્ય બે સ્થાનાનું નિરૂપણુ—
" दो हिं ठाणेहिं आया केवलिपण्णत्त धम्मं लभेज्ज सवणयाए " इत्यादि १० આત્મા છે સ્થાનેા દ્વારા કેલિ પ્રજ્ઞક્ષ ધર્મને પ્રાપ્ત કરે છે. તે એ સ્થાન રૂપ કારણુ નીચે પ્રમાણે છે-(૧) શ્રવણુ અને (૨) તેને હૃદયમા અવધારણુ કરીને. આ કથનનું તાત્પ નીચે પ્રમાણે છે—
“ કલિ પ્રજ્ઞક્ષ ધમ ઉપાદેય છે ”, એવુ કથન જ્યારે આત્મા સાંભળે છે, ત્યારે એટલા કથનના શ્રવણુ માત્રથી જ તે કેવલિપ્રપ્ત ધર્મને ગ્રહણ કરી લેતા નથી, તેને માટે તે આવશ્યક વસ્તુ તે એ છે કે તેને હૃદયમાં અવધારણ કરવા જોઇએ. તેથી જ સૂત્રકારે કેલિપ્રશ્ન ધર્મને પ્રાપ્ત કરવા માટે અહીં अरखाना निर्देश ये छे. पशुछे' सद्धर्मश्रवणादेव" त्याहि. જિનાક્ત ધર્મનું શ્રવણ કરવાથી મનુષ્ય કમષ (પાપ રૂપ મલિનતા ) થી વિહીન ખની જાય છે, કારણુ કે તેના દ્વારા તે હેય અને ઉપાદેયના તત્ત્વજ્ઞાનથી
આ